વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતા ઇન્જેક્શનોના કાળાબજાર કરતી એક ટોળકીને ૨૭મી સપ્ટેમ્બરે ઝડપી લેવાઈ છે. ક્રાઈમબ્રાન્ચે ડમી ગ્રાહક ઊભો કરી ખાનગી હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ચેનલ ખુલ્લી પાડી મહિલા સહિત પાંચને ઝડપી લઈ તેની પાસેથી રેમડેસિવિરના...

કોટડા સાંગાણીના સાંઢવાયા ગામના વતની અને ગોંડલમાં સ્થાયી થયેલા ખેડૂત રમેશભાઇ રૂપારેલિયાએ માત્ર ધો. સાત સુધી અભ્યાસ કર્યો છે, પણ તેઓ સજીવ ખેતી વિશે લોકોને...

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે. અહીં પર્યટકો વિશ્રામ - નિવાસ કરીને...

કોરોના મહામારીની સ્થિતિ રાજકોટમાં ભયજનક છે. ૧૮ સપ્ટેમ્બરે રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ૨૫ દર્દીઓનાં મોત થયાં હતાં. ચિંતાજનક વાત એ છે કે...

નિવૃત્ત ડી.વાય.એસ.પી.ના વિજયરાજનગરમાં રહેતા પુત્રએ પત્ની અને બે દીકરી સાથે સામૂહિક આત્મહત્યા કરી લીધાના બનાવથી ખળભળાટ મચ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાંચના પૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ...

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ આઈએએનએસ ‘વિરાટ’ મુંબઈના નેવલ ડોકયાર્ડથી ભાવનગર પાસેના અલંગ શિપ-બ્રેકિંગ યાર્ડમાં વિસર્જન પામવા રવાના થઈ ચૂક્યું છે. નૌકાદળમાં...

અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...

ભેંસાણ તાલુકાના છોડવડી ગામના બાબુભાઈ રાજાભાઈ પોંકિયા (ઉ. વ. ૫૮) અતિવૃષ્ટિથી પાકમાં થયેલી નુકસાનીથી મુશ્કેલીમાં આવી ગયા હતા. નુક્સાનીથી ભયભીત ખેડૂત ખેતરમાં એકલા હતા ત્યારે તેમણે કેરોસીન છાંટી સળગી જઈને ૧૧મી સપ્ટેમ્બરે આપઘાત કરી લીધો હતો. તેમના...

કોવિડ – ૧૯ની સૌથી વધુ અસર વડીલો પર થવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યો છે તેવામાં સારા સમાચાર એ છે કે મૂળ અમેરેલીના લાઠી તાલુકાના અને દાયકાઓથી સુરત આવીને વસેલા...

કોરોનાએ રાજકોટમાં સામાન્ય પ્રજા ઉપરાંત તબીબી જગતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ શહેરમાં આશરે ૧૨પ તબીબો કોરોનાથી સંક્રમિત થયાં છે. આઈએમએના સૂત્રોએ જણાવ્યું કે, પૂરતી તકેદારી લેવા છતાં દર્દીઓની સારવાર કરવાની હોવાથી આશરે સવાસો ડોક્ટર્સ કોરોના...



to the free, weekly Gujarat Samachar email newsletter