
ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં સાવજો માટેનો પાણીનો પોઇન્ટ પણ આકર્ષક છે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં સાવજો માટેનો પાણીનો પોઇન્ટ પણ આકર્ષક છે.

ગીર પૂર્વના સાવજો પર પાછલા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. સમયાંતરે સાવજોનાં મોતની ઘટના બનતી જ રહે છે. ૨૬મી મેએ અમરેલી પંથકમાં એક જ દિવસમાં એક સાથે ત્રણ...
ઊના શહેરના ગીરગઢડા રોડ પર ૨૬મી મેએ પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ પર ૩ બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં હુમલાખોરોને પણ ઇજા થઇ હતી.
બારમા ધોરણમાં અભ્યાસ કરતી જેતપુરની તરુણી સાથે ધવલ પારખિયા નામના યુવાને મિત્રતા કેળવી હતી. તાજેતરમાં જેતપુરમાં કોટડિયા વાડી વિસ્તારમાં રહેતા મિત્ર રાજુભાઇના ઘરે તરુણીને મળવા માટે બોલાવી હતી. ત્યાં રાજુભાઇ અને અદા નામના ધવલના મિત્રોએ છરી બતાવી...

કેશોદ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક સંજય રામસી રામ અને ધારાબહેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ત્રિપલ સવારીમાં જૂનાગઢ તરફ...

કોલેજિયન યુવક-યુવતીઓને ટાર્ગેટ બનાવી નશીલા પદાર્થોનો કારોબાર કરતા વડોદરાના ૨૦ જેટલા નાના ડ્રગ પેડલરોની માહિતી પોલીસને મળતાં તમામનાં નામ-સરનામાં મેળવીને...

આશરે છેલ્લા બે મહિનાથી કેટલાય મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ છે. સરકારે લોકડાઉન ફાઈવ પછી શરતોને આધીન ધાર્મિક સંસ્થાઓ-મંદિરોને છૂટ આપવાની જાહેરાત કરી. જોકે...

જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ગયા વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો પર આચાર્ય પક્ષના નંદલાલભાઇ દલસુખભાઇ બામટા,...
શહેરમાંથી સૌરાષ્ટ્ર સહિત વતન જવાની છૂટ મળી જતાં લોકો વતન તરફ જવા લાગ્યા છે. ૧૬મી મેએ અહેવાલ હતાં કે, છેલ્લાં નવ દિવસમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. તેમાં કુલ ૯૦૨૪ બસોમાં અંદાજે ૩.૧૫ લાખ લોકો સુરતથી ઘરભેગા થયા બાદ ૧૬મી મેથી બસોનો ફ્લો ઘટી જતાં...
લોકડાઉનના ૫૦ દિવસ સુધી અમરેલી જિલ્લો કોરોના મુક્ત રહી શક્યો હતો, પરંતુ સરકારે ૭૦ હજારથી વધુ લોકોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી અમરેલી જવાની છૂટ આપતાં જ આખરે કોરોના સુરતથી અમરેલી આવી પહોંચ્યો હતો. અમરેલી તાલુકાના ટીંબલા ગામના ૬૭ વર્ષીય વૃદ્ધા...