કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
કરજણના જૂની જીથરડી ગામમાં ગુરુકુળ બનાવવા સુભાનપુરાના એસ્ટેટ બ્રોકર સાથે રૂ. ૧૩.૭૫ કરોડની ઠગાઈ કરવાનું કૌભાંડ આચરાયાનો કિસ્સો બહાર આવ્યો છે. છેલ્લા ૬ વર્ષથી નાસતાં ફરતાં સ્વામીનારાયણ સંપ્રદાયના કે. પી. સ્વામી અને હિતેશ ઉર્ફે નાના સ્વામીની સીઆઈડી...
લોકડાઉનને કારણે વ્યસનો નહીં સંતોષાતા લોકો આપઘાત કરવા તરફ વળ્યાં છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વ્યસનીઓએ આપઘાતનો પ્રયાસ કે જિંદગી ટુંકાવી લીધાના અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. રાજકોટ તાલુકાના કુવાડવા ગામે બીડી નહીં મળવાથી રહેતા કુંવરજીભાઇ ધનાભાઇ...
કોરોના મહામારીને કારણે ઉદ્યોગો ધંધા રોજગાર અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સરકારે ઔદ્યોગિક વિસ્તારના મોટાભાગના એકમોને શરૂ કરવાની છૂટ તો આપી છે, પરંતુ નાના મોટા કારખાનેદારો હજુ પણ મંજૂરીની રાહમાં બેઠા છે. તો કેટલાક કારખાનેદારો પાસે કામ નથી....
કોરોના વાઇરસનો ઇલાજ શોધવા માટે આખા વિશ્વમાં લોકો મહેનત કરી રહ્યાં છે. ભાવનગર અને મુંબઇના આંખના સર્જનો દ્વારા એક વાઇરસને ફાર-યુવીસી કિરણો દ્વારા ઇનએક્ટિવ કરવાની શોધ કરવામાં આવી છે. આ સંશોધનમાં પ્રાથમિક તપાસમાં સફળતા પણ મળતાં રાજય અને કેન્દ્ર...
તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦...
કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાના પિતા લખમણભાઇ જીવાભાઇ માંડવિયાનું ૧૬મી મેએ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના હણોલ ગામે અવસાન થયું છે. તેઓની વય ૧૦૦ વર્ષની હતી. લોકડાઉનના કારણે લૌકિક ક્રિયા બંધ રખાઇ છે. આ તબક્કે માંડવિયાએ પિતાને પત્ર લખીને લાગણી...