વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

લોકડાઉન વચ્ચે આંધ્ર પ્રદેશ, પ. બંગાળથી લઈને હજારો પરપ્રાંતીય મજૂરો ગુજરાતમાં ફસાઈ પડ્યા હતા. કેટલાય માછીમારો પર કોવિડ-૧૯ અને લોકડાઉનની સ્થિતિમાં દરિયો ખેડવા માટે લગાવાયેલો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લેવાયો હતો. એ પછી  ગુજરાતનાં ૧૧ જિલ્લાના ૩,૭૭૩...

• પ્રસૂતાને હાથલારીમાં દવાખાને લઈ જવાઈ!  • એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનું વેચાણ • દવાના બહાને રખડપટ્ટી• વેરાવળમાં ૭ હજારથી વધુ ખલાસી ફસાયા• માર્કેટ યાર્ડના વેપારીઓ-એજન્ટોને પાસ

ગીર તાલાળા પંથકની પ્રસિદ્ધ કેસર કેરીની સિઝન શરૂ થવામાં છે. ફ્રેશ મેંગો એક્સપોર્ટ માટે લગભગ માર્ચ મહિનાથી જોરશોરથી કામગીરી ચાલુ કરાઈ હતી, પરંતુ કોરોનાને...

સૌરાષ્ટ્રમાં રૂ. ૧૫૦૦ની પીપીઆઈ કિટ રૂ. ૪૮૦માં બની છે અને સરકારને ૧૦ હજાર કિટ અપાશે એવી જાહેરાત તાજેતરમાં કરાઈ છે. ૧ લાખની કિંમતે વેન્ટિલેટર બનાવીને હેલ્થ ઈન્ડસ્ટ્રીમાં આધુનિક સુવિધા ઊભી કરાઈ છે તેમાં ઉમેરા સ્વરૂપે ૧૫૦૦થી ૨૦૦૦માં મળતી પીપીઆઈ...

ત્રાકુડા નામના નર સાવજ થકી બે સિંહણ ગર્ભવતી બની હતી. ૧૩મી એપ્રિલે વન વિભાગે જણાવ્યું કે છેલ્લા પાંચ જ દિવસમાં ડી-વન તરીકે ઓળખાતી સિંહણને ૬ બચ્ચાં જ્યારે...

રાજ્યમાં વાહનો, આવશ્યક સેવાની દુકાનો સહિતના પાસ માટે જિલ્લા વહીવટીતંત્રએ ઓનલાઇન પદ્ધતિ શરૂ કરી છે છતાં સોમવારે સવારે મહેસૂલ સેવા સદને લોકોના ટોળાં અને...

મુંજકા ગામના રહેવાસી અને રાજકોટની એક કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા આશરે દર વર્ષે વિદેશ જતા ૩૬ વર્ષીય યુવાન ૧૫મી માર્ચે રાજકોટ પહોંચ્યા પછી સામેથી જ મેડિકલ...

જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...

ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન,...

દુષ્કર્મ, હત્યાના કેસમાં આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે દોષિતને તાજેતરમાં ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયા (ઉં...



to the free, weekly Gujarat Samachar email newsletter