વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

મોરારિબાપુની સૂચના અને માર્ગદર્શનથી ચિત્રકૂટધામ ટ્રસ્ટ અને એમની રામકથાના શ્રોતાઓ દ્વારા આજ સુધીમાં રૂ. ત્રણ કરોડ જેટલી રકમની સહાયતા સમાજના વિવિધ વર્ગોને...

સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દર વર્ષે સમૂહ જનોઇ અને લગ્ન કરે છે, પરંતુ આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને રાખીને એક વર્ષ સુધી આ પ્રકારના સમૂહ આયોજનો અને મેળાવડા ન કરવાનો નિર્ણય લીધો છે. લોકડાઉન ખુલ્યા પછી સમાજના પ્રસંગોમાં માણસોની ભીડ ભેગી ન થાય અને...

રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે ૭ જણાએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલાં જ ૭ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય...

ધારી ગીર પૂર્વમાં છેલ્લા ઘણા સમયથી સિંહોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. ઘણા સિંહોને રેસ્ક્યુ કરી સારવાર માટે અલગ અલગ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. તેમાંથી...

 મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સની મદદથી રાજકોટમાં નિર્મિત ભારતનું પ્રથમ સ્વદેશી સીમ સીલિંગ મશીન તાજેતરમાં લોન્ચ કર્યું હતું. રાજકોટમાં મેક...

લોકો ઘઉંની ખરીદી વખતે હંમેશા એ વાત પર ધ્યાન આપતા હોય છે કે દાણો કસવાળો હોય અને રંગે સોનેરી હોય. જો ઘઉંમાં થોડાક દાણા પણ કાળા દેખાય તો ભાગ્યે જ કોઇ તેને...

સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

સૌરાષ્ટ્રમા ૨૯મી એપ્રિલે બપોર બાદ આવેલા વાતાવરણમાં અચાનક પલટાથી ઘટાટોપ વાદળો અને વાવાઝોડા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો હતો. ખાસ કરીને સાવરકુંડલા પંથકમા કમોસમી વરસાદના કારણે ભરઉનાળે નદીમાં પાણી આવ્યા હતા. જયારે વૃક્ષો, વીજપોલ ધ્વસ્ત થયા હતા. સ્મશાન...

વતન આંધ્ર પ્રદેશમાં જવાની જીદે ચઢેલા ૪,૦૬૫ માછીમારોને વેરાવળથી ૨૯મી એપ્રિલથી સાંજના ૬ વાગ્યાથી માંડીને રાતના ૩ વાગ્યા સુધી દર કલાકે ૧૦-૧૨ ખાનગી ટ્રાવેલ બસો ઉપાડી કુલ ૫૪ બસો દ્વારા વિશાખાપટ્ટન મોકલાયા હતા. આંધ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે...



to the free, weekly Gujarat Samachar email newsletter