મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

વતન આંધ્ર પ્રદેશમાં જવાની જીદે ચઢેલા ૪,૦૬૫ માછીમારોને વેરાવળથી ૨૯મી એપ્રિલથી સાંજના ૬ વાગ્યાથી માંડીને રાતના ૩ વાગ્યા સુધી દર કલાકે ૧૦-૧૨ ખાનગી ટ્રાવેલ બસો ઉપાડી કુલ ૫૪ બસો દ્વારા વિશાખાપટ્ટન મોકલાયા હતા. આંધ્ર અને ગુજરાતના મુખ્ય પ્રધાનો વચ્ચે...

પોરબંદરના ઉદ્યોગપતિ તરીકે જાણીતા રિઝવાન આડતિયાનું આફ્રિકાના માટોલા શહેરમાં અપહરણ થતાં વતન પોરબંદરમાં ચિંતા પ્રસરી છે. અપહરણકારોએ મોટી રકમની ખંડણી માંગી...

 રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ફાકી સહિતના તમાકુની વસ્તુઓનું વ્યસન મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે, લોકડાઉનમાં ફાકી અને સિગારેટના કાળાબજાર થઇ રહ્યા છે, ત્યારે ૩૦મી એપ્રિલથી પોલીસ ફાકી, તમાકુ ખાનાર અને સિગારેટ પીનાર સામે પ્રોહિબિશન એક્ટની...

ગુજરાત સરકારે સોમવારથી મોટાભાગના વેપારી એકમોને ખોલવાની છૂટ આપી હતી, પરંતુ અમરેલી વેપારી મહામંડળે વેપારની સાથે કોરોના સામે લડવાના હેતુથી એક ઉદાહરણીય પગલું લીધું છે. વેપારીઓએ કોરોના મહામારી છે ત્યાં સુધી ઓડ-ઇવન પદ્ધતિથી એમ વારાફરથી દુકાનો ખોલવાનો...

 મોરબીમાં નેપાળી યુવકની પત્નીએ બીજી માર્ચે વહેલી સવારે તેની ૯ માસની અને ૫ વર્ષની એમ બે પુત્રીને ગળે ટૂંપો દઇ હત્યા કરી નાંખી હતી. એ પછીથી તેણે પણ ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ એફ એસ એલની મદદથી...

જેલમાં રહેલા કેદીઓ દર અઠવાડિયે એક વખત પોતાના પરિવારજનોને રૂબરૂ મળી શકે, પણ કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે હવે રૂબરૂ મુલાકાત શક્ય નથી. આ સ્થિતિ કેદીઓ અને તેમના પરિવારનો બંને પક્ષે કપરી હોય છે. રાજ્યના જેલ તંત્રએ કેદીઓ માટે ખાસ ઇ મુલાકાતની વ્યવસ્થા...

સૌરાષ્ટ્રમાં રાજકોટ, કાલાવડ, ખાંભા, અમરેલી, જામનગર, ગીર પંથકમાં ૨૬મી એપ્રિલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે...

ગુજરાતની આશરે છ કરોડની વસતીમાં ત્રીજા ભાગની વસતી અને ૩પ ટકા જેટલો ભૌગોલિક વિસ્તાર ધરાવતા સૌરાષ્ટ્ર કોરોનારૂપી કાળથી થતાં મોતને નાથવામાં મોટી જીત મેળવી...

પ્રથમ જ્યોતર્લિંગ સોમનાથ મહાદેવનો ૭૦મો સ્થાપના દિન તિથિ મુજબ વૈશાખ સુદ પાંચમ, આ વર્ષે ૨૭મી એપ્રિલે હતો. લોકડાઉનને કારણે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ છે....



to the free, weekly Gujarat Samachar email newsletter