કુવાડવા રોડ પરના નવાગામમાં રહેતી તરુણી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાના આરોપસર તેના નેપાળી પાલક પિતા જેરામ ભુજાવન ચૌધરીની ૧૪મી માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતા માતાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી માતાને એક પુત્રીનો...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
કુવાડવા રોડ પરના નવાગામમાં રહેતી તરુણી પર દુષ્કર્મ આચરીને સગર્ભા બનાવી દેવાના આરોપસર તેના નેપાળી પાલક પિતા જેરામ ભુજાવન ચૌધરીની ૧૪મી માર્ચે પોલીસે ધરપકડ કરી હતી. પીડિતા માતાએ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે, પ્રથમ લગ્નથી માતાને એક પુત્રીનો...
• અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ • ઝેરી દવા પીતાં તરુણીનું મૃત્યુ• મેડિકલ ઓફિસરનું બ્રેઇન સ્ટ્રોકથી મૃત્યુ• અજાણ્યા માણસનો મૃતદેહ મળ્યો• એસિડ પીને આપઘાત• દૂષણ ફેલાવતા ઇંટોના ભઠ્ઠા પર બુલડોઝર
નાગરિક સહકારી બેંક - રાજકોટ દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો. બી. એમ. હેગડે અને જાણીતા ડો. બિશ્વરૂપ રોય ચૌધરી સાથે ૧૪મી માર્ચે વીડિયો કોન્ફરન્સ...
મનુષ્યોમાં આઈવીએફ પદ્ધતિ પ્રચલિત છે, પણ હવે ગાયની પ્રજાતિમાં પણ તે શક્ય હોવાનું જણાયું છે. રાજકોટમાં આઈવીએફથી ગીર ગાયની શુદ્ધ ઓલાદ મેળવવા સફળ પ્રયત્ન કરાયો...
ભારતમાં સ્થાનિક ક્રિકેટમાં મોખરાનું સ્થાન ધરાવતી રણજી ટ્રોફીની ઘરવાપસી થઇ છે. સૌરાષ્ટ્રની ટીમે કેપ્ટન જયદેવ ઉનડકટના નેતૃત્વમાં બંગાળ સામેની ડ્રો થયેલી...
• ધ્રોળમાં જમીન લે-વેચના ધંધાર્થીની હત્યા• વેરાવળ નજીકના રામપરાની સીમમાં નિદ્રાધીન દંપતીની હત્યા• ૮ તમંચા, પિસ્તોલ સાથે ૫ જણાની ધરપકડ કરાઈ• મકાન ધરાશાયી થતાં વૃદ્વાનું મૃત્યુ
શહેરના રજપૂતપરામાં આવેલા જીવંતિકા મંદિરે દર વર્ષે ૧૫૦થી વધુ વિધવાઓને જમાડાય છે. એટલું જ નહીં તમામ વિધવાઓને ભેટમાં સાડી, મુખવાસ, ફ્રૂટ અને દક્ષિણા પણ અપાય...
સૌરાષ્ટ્રમાં હોળી પ્રગટાવાય ત્યારે જાળ કઈ દિશામાં જાય છે તે પરથી આવનારું વર્ષ કેવું જશે તેનો વરતારો કાઢવાની જૂની પરંપરા છે. જોકે તેને વૈજ્ઞાનિક સમર્થન...
ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના તાજેતરના અહેવાલો પ્રમાણે આખા દેશમાં ચેરના વૃક્ષો સૌથી વધુ જામનગર જિલ્લામાં વધ્યા છે. સમગ્ર દેશમાં ચેર વન વિસ્તારમાં કુલ ૫૪ ચો.મી.નો...
કેશોદ નજીક આવેલા નાનકડા ગામ બાવાસીમરોલી ગામે છઠ્ઠી માર્ચે સવારે દિલીપભાઇ માણસુરભાઇ સિસોદિયા (ઉં. ૩૦) અને તેમનાં પત્ની મંજુબહેન (ઉં ૨૮)નો તેમના ઘરમાંથી સજોડે મૃતદેહ મળી આવ્યો હતો. દિલીપભાઈના મોટાભાઇ કનુભાઇએ પોલીસમાં નોંધાવ્યું કે, તેમણે રૂમનો...