વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

તળાજા તાલુકાના બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલનાં તાજેતરમાં લગ્ન લેવાયાં હતાં. તેમની દીકરી સોનલનાં લગ્ન ભાજપી નેતા જીતુભાઈ ડેરનાં દીકરા મોનિલ સાથે ધામધૂમથી થયાં છે. આ લગ્નમાં ૨૫મી ફેબ્રુઆરીએ રાત્રે બોરડા ગામેથી આવેલા જાનૈયા...

મુંબઇ-દિલ્હીનો પૂરતો ટ્રાફિક હોવા છતાં પણ દિલ્હી-મુંબઇની ફ્લાઇટ રાજકોટથી ઘટાડી દેવામાં આવી હતી, પરંતુ હવે એર કંપનીઓને રાજકોટના રૂટ પરથી સારો એવો ટ્ારફિક...

• ભારતના ૨૨ માછીમારોનું અપહરણ• સ્કૂલ બસ નીચે આવતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ• પચ્છે ગામે લગ્નમાં ફાયરિંગ, યુવાનનું મૃત્યુ• પોસ્ટમાસ્ટરની રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપત • ચોટીલા નજીક અકસ્માતમાં ૩નાં મૃત્યુ • ભરુડી નજીક અકસ્માતમાં બેનાં મોત• રાણપર પાસે દીપડો...

 દર પાંચ વર્ષ એશિયાટિક સિંહોની વસ્તીની ગણતરી થાય છે. છેલ્લે વર્ષ ૨૦૧૫માં વસ્તી ગણતરી થઈ ત્યારે ૫૨૩ સિંહ નોંધાયા હતા. હવે મે-૨૦૨૦માં ફરી સાવજોની વસ્તી ગણતરી...

ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને...

શાસ્ત્રોમાં માઘસ્નાનનો અનેરો મહિમા છે. દ્રોણેશ્વર સ્વામીનારાયણ ગુરુકુળમાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં નવમી ફેબ્રુઆરીએ પૂર્ણિમાના દિવસે માઘસ્નાની...

શહેરના કામનાથ સરોવરમાં છવાયેલી ગંદકીના કારણે સર્વત્ર જંગલી વેલ છવાઈ છે. જંગલી વેલનાં કારણે દર વર્ષે સરોવરની શોભામાં વધારો કરનારા યાયાવર પક્ષી ફ્લેમિંગો...

રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૯મી ફેબ્રુઆરીએ ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થઈ હતી. આ વખતની સ્પર્ધામાં પ્રથમ વાર ચિપ ટાઈમિંગ સિસ્ટમ જેવી...

ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter