વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢમાં મેરેથોનનું ૧લી ફ્રેબ્રુઆરીએ આયોજન કરાયું હતું. કડકડતી ઠંડીમાં આશરે ૧૦ હજાર લોકોએ મેરેથનમાં સ્વચ્છ જૂનાગઢ માટે દોડ લગાવી હતી....

નવાગામ અને છીકારી ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ચાર યુવાનોનાં ઘટનાસ્થળે જ ૨૮મી જાન્યુઆરીએ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ મેઘપર પોલીસ અને એમ્બ્યુલન્સ મેડિકલ સેવા ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે...

રામ કથાકાર પૂજ્ય મોરારિબાપુએ વીરપુરની સપ્તાહમાં તાજેતરમાં કહ્યું કે, કલમ ૩૭૦ અને એનઆરસી સહિતના નિર્ણયો લીધા પછી લોકસભામાં બેધડક રીતે આપણા ગૃહ પ્રધાન અમિત...

ભાજપી ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું ધરી દેવાની ચીમકી સાથે તાજેતરમાં સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, વિકાસના કામો થતા નથી. તેથી તેમને મનાવવા ભાજપ પ્રદેશ...

ભારતીય ક્રિકેટચાહકોમાં ‘મિ. વોલ’ તરીકે જાણીતા ચેતેશ્વર પૂજારાનો શનિવારે - ૨૫ જાન્યુઆરીએ જન્મદિવસ હતો અને આ દિવસે તેને ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે...

માંધાતાસિંહ જાડેજાનો તાજેતરમાં રાજકોટમાં ૧૭માં ઠાકોર સાહેબ તરીકે રાજતિલક વિધિ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ક્ષત્રિય સમાજની ૨૧૨૬ દીકરાઓએ પરંપરાગત પોષાકમાં...

દીકરીના વયની વિદ્યાર્થિની પાસે અણછાજતી માગણી કરવાનો ઉપરાઉપરી ત્રીજો બનાવ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બહાર આવ્યો છે. પીએચડીમાં એડમિશન અપાવવાના બદલામાં પ્રોફેસરે એક વિદ્યાર્થિની પાસે અણછાજતી માગ કરી હોવાનો ઓડિયો ૨૪ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ ઓડિયોમાં...

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર યોગેશ્વર ફ્લેટમાં રહેતા મૂળ ગોંડલના દિલીપસિંહ છનુભા સરવૈયા (ઉ. ૬૫)નો મૃતદેહ ૨૭મી જાન્યુઆરીએ સાધુ વાસવાણી રોડના બગીચાના બાંકડા પરથી મળી આવ્યો હતો. દિલીપસિંહ મોલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. આ વૃદ્ધ ૨૫મી...

બે સંતાનોની માતાના ઘરે વિધિ કરવાના બહાને મહિલાને અર્ધબેભાન કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ ૨૦૧૬માં બન્યો હતો. જેમાં દાણા જોતાં માણસે તારા પતિનો આત્મા મારા શરીરમાં આવી ગયો છે તેમ કહી મહિલાને નિર્વસ્ત્ર કરી દુષ્કૃત્ય કર્યું હતું. આ કેસ ૨૩મી જાન્યુઆરીએ...

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ આવેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગણતંત્ર દિનના આગલા દિવસે ૨૫મી જાન્યુઆરીએ રાજકોટમાં એરપોર્ટ જેવા...



to the free, weekly Gujarat Samachar email newsletter