જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ઠેબચડા ગામની સીમમાંથી ૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે ૨૦ યુવાનો ક્રિકેટ રમીને પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં નજર દોડાવી તો એક કૂતરું એક નવજાત બાળકીને મોંઢામાં પકડીને જઇ રહ્યું હતું. યુવકોએ...

વઢવાણ શહેરમાં ખારવાની પોળમાં રહેતા દેવુબાના પુત્ર લાન્સનાયક ભરતસિંહ દીપસિંહ પરમારનું પોસ્ટિંગ છેલ્લે અરુણાચલ પ્રદેશમાં થયું હતું. અરુણાચલ પ્રદેશમાં ફરજ...

રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ પ્રકારે સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય...

ગીરમાં સિંહની વસતી ગણતરી થવાની છે તે પૂર્વે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની ટીમે ગીરમાં વસતા સિંહો, તેની સંખ્યાનો અને તેની આદતોનો બારીકાઈથી અભ્યાસ...

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા...

તળાજા તાલુકાના બોરડા ગામે લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરી સોનલનાં તાજેતરમાં લગ્ન લેવાયાં હતાં. તેમની દીકરી સોનલનાં લગ્ન ભાજપી નેતા જીતુભાઈ ડેરનાં દીકરા મોનિલ સાથે ધામધૂમથી થયાં છે. આ લગ્નમાં ૨૫મી ફેબ્રુઆરીએ રાત્રે બોરડા ગામેથી આવેલા જાનૈયા...

મુંબઇ-દિલ્હીનો પૂરતો ટ્રાફિક હોવા છતાં પણ દિલ્હી-મુંબઇની ફ્લાઇટ રાજકોટથી ઘટાડી દેવામાં આવી હતી, પરંતુ હવે એર કંપનીઓને રાજકોટના રૂટ પરથી સારો એવો ટ્ારફિક...

• ભારતના ૨૨ માછીમારોનું અપહરણ• સ્કૂલ બસ નીચે આવતાં વિદ્યાર્થિનીનું મૃત્યુ• પચ્છે ગામે લગ્નમાં ફાયરિંગ, યુવાનનું મૃત્યુ• પોસ્ટમાસ્ટરની રૂ. ૩૪.૫૪ લાખની ઉચાપત • ચોટીલા નજીક અકસ્માતમાં ૩નાં મૃત્યુ • ભરુડી નજીક અકસ્માતમાં બેનાં મોત• રાણપર પાસે દીપડો...

 દર પાંચ વર્ષ એશિયાટિક સિંહોની વસ્તીની ગણતરી થાય છે. છેલ્લે વર્ષ ૨૦૧૫માં વસ્તી ગણતરી થઈ ત્યારે ૫૨૩ સિંહ નોંધાયા હતા. હવે મે-૨૦૨૦માં ફરી સાવજોની વસ્તી ગણતરી...

ભવનાથના જૂના અખાડામાં એક ઇટાલિયન મહિલા બ્રહ્મચારી અન્નપૂર્ણા શિવી ઉતર્યા છે. આ મહિલા છ મહિના ઇટાલીમાં સંસારી તરીકે અને છ મહિના ભારતમાં આવી સાધ્વી બનીને...



to the free, weekly Gujarat Samachar email newsletter