જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
જગ વિખ્યાત વીરપુરમાં આવેલા જલારામ બાપાના મંદિરનું અન્નક્ષેત્ર કોરોના વાઇરસને કારણે ૨૨મી માર્ચથી બંધ કરી દેવામાં આવ્યું છે. જલારામ બાપાએ ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ના સુત્રને જીવનમંત્ર બનાવ્યું હતું. કોઈ પણ દાન વગર ૨૦૦ વર્ષથી અવિરતપણે...
ગુજરાતમાં લોકડાઉન વચ્ચે તમામ વાહન વ્યવહાર બંધ કરાયા છે. તેથી સૌરાષ્ટ્રમાંથી સુરત અમદાવાદ, વડોદરા વગેરે મહાનગરોમાં રોજગાર માટે પરિવાર સાથે વસતા પરિવારો વતન પાછા આવી શકતા નથી. જોકે ૨૭મી માર્ચની આસપાસ સુરતમાંથી આશરે ૫૦૦થી વધુ પરિવારો બસ, ટ્રેન,...

દુષ્કર્મ, હત્યાના કેસમાં આરોપીને રાજકોટની સ્પે. પોક્સો કોર્ટે દોષિતને તાજેતરમાં ફાંસીની સજા ફટકારી છે. દોષિત ઠરેલા પીપળિયા ગામના રમેશ બચુ વેદુકિયા (ઉં...
ભીડિયા બંદરના વોર્ડ નં-૪માં નવાતરા વિસ્તારમાં રહેતા ઉમાબહેન કમલેશભાઈ સિકોતરિયાને ત્યાં તાજેતરમાં પુત્રનો જન્મ થયો હતો. પુત્રનું નામ કેવલ પાડ્યું હતું. આ પરિવાર બીજા માળે રહે છે. ૧૯મી માર્ચે કેવલને ઘોડિયામાં સુવાડ્યો હતો. એ સમયે ઘરના સદસ્યો કામમાં...
છ ખૂન અને લૂંટ સહિતના ૩૩ જેટલા ગુનામાં સંડોવાયેલા અને રાજકોટના વૃદ્ધાની હત્યામાં આજીવન કેદની સજા થયા બાદ પેરોલ પર છૂટીને નાસી ગયેલા અને તાજેતરમાં જ ઝડપાયેલા સિરિયલ કિલર નિલય ઉર્ફે નિલેશ ઉર્ફે મુન્નો નવીનચંદ્ર મહેતાએ અમદાવાદમાં ઉદય ગનહાઉસના...
કોરોનાને ફેલાતો અટકાવવા લોકોએ ટોળું કરવું નહીં આ સૂચનાનું પાલન રાજકોટના એક પરિવારે દુઃખદ સ્થિતિમાં પણ કર્યું હતું. પરિવારમાં એક મોભીનું મૃત્યુ થતાં કોરોનાના ભયે મૃતકના પુત્રે અંતિમવિધિમાં સ્વજનોને ન જોડાવા વિનંતી કરી હતી મૃતકના પુત્રએ મૃતદેહનું...

પાર્ટીદાર આંદોલન વખતે રામોલમાં તોડફોડના કેસમાં ધરપકડ વોરંટના આધારે રામોલ પોલીસ પાટીદાર નેતા હાર્દિક પટેલને મોરબીથી ઝડપી લાવી હતી. કોર્ટમાં રજૂ કરાયેલા...
સોનીબજારમાં દુકાન ધરાવતા સોની પિતા-પુત્રોની ત્રિપુટીએ છ વેપારીઓ પાસેથી રૂ. ૧.૫ કરોડનું સોનું મેળવ્યા બાદ મથુરામાં માલ ચોરાઇ ગયાનું બહાનું કાઢીને મકાન ખાલી કરી ફરાર થઇ જતાં આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે ત્રણેય વિરુદ્વ ગુનો નોંધી શોધખોળ શરૂ...

કોરોના વાઈરસ સામે લડવા માટે રામકથાકાર મોરારિબાપુએ રામપરામાં આયોજિત એક સમારોહમાં વડા પ્રધાન રાહત ફંડમાં રૂ. એક કરોડનું દાન આપવાની જાહેરાત તાજેતરમાં કરી...
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કોરોના એક પોઝીટિવ કેસ સામે આવતાં જ આરોગ્ય તંત્ર દ્વારા આ વિસ્તારમાં સ્વાસ્થ્ય તપાસ શરૂ થઈ ગઈ હતી. આ દોડધામ વચ્ચે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. કેટલાક રહેવાસીઓ સ્વેચ્છાએ અન્ય સ્થળે સ્થળાંતર થઇ ગયાં હતાં...