વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

આદ્ય કવિ નરસિંહ મહેતાનાં પુત્રી કુંવરબાઈના પતિ અને નરસિંહ મહેતાના જમાઇનું નામ શું? તે અંગે ઘણીવાર પ્રશ્નો થતાં રહ્યાં છે. ભાવનગરમાં ગીતોના કાર્યક્રમ ‘સૂરીલી સાંજ’ના સંચાલક રાજેશ વૈષ્ણવને આજથી ત્રણેક વર્ષ પહેલાં આ પ્રશ્ન પુછાયો હતો અને ચોક્કસ...

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓ આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલયનો પ્રારંભ થશે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય...

રાજકોટ ખાતે અંદાજિત રૂ. ૧૧૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર જિલ્લા ન્યાયાલયના આધુનિક ભવનનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧લી માર્ચે ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન તેમજ મહાનુભાવોએ કોર્ટ બિલ્ડિંગના મોડેલનું નિરીક્ષણ કર્યું હતું. એ પછી મહાનુભાવોના...

ખંભાળિયામાં રહેતા ચંદુભાઇ અરજણભાઇ રૂડાચ (ઉ. વ. ૩૨) ૨૦મી ફેબ્રુઆરીએ ખંભાળિયાથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીનગર સુધી પદયાત્રાએ નીકળ્યા હતા. ચંદુભાઈ કહે છે કે,...

ઠેબચડા ગામની સીમમાંથી ૨૫મી ફેબ્રુઆરીએ સવારે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે ૨૦ યુવાનો ક્રિકેટ રમીને પરત જઇ રહ્યા હતા ત્યારે તેમને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. અવાજની દિશામાં નજર દોડાવી તો એક કૂતરું એક નવજાત બાળકીને મોંઢામાં પકડીને જઇ રહ્યું હતું. યુવકોએ...

વઢવાણ શહેરમાં ખારવાની પોળમાં રહેતા દેવુબાના પુત્ર લાન્સનાયક ભરતસિંહ દીપસિંહ પરમારનું પોસ્ટિંગ છેલ્લે અરુણાચલ પ્રદેશમાં થયું હતું. અરુણાચલ પ્રદેશમાં ફરજ...

રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક, ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ પ્રકારે સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂ.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય...

ગીરમાં સિંહની વસતી ગણતરી થવાની છે તે પૂર્વે જ વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાની ટીમે ગીરમાં વસતા સિંહો, તેની સંખ્યાનો અને તેની આદતોનો બારીકાઈથી અભ્યાસ...

ગુજરાતી ફિલ્મ ‘રિઝવાન’ ૨૮મી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આ ફિલ્મની વાર્તા માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું ક્યારેય ચૂકતા નથી એવા ગુજરાતી પોરબંદરના અને આફ્રિકામાં વસતા...



to the free, weekly Gujarat Samachar email newsletter