કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી...
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે.
કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિના ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાને વડતાલ ગાદી પીઠાધિપતિ ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી...
રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો રાજકોટમાં અશ્વ શો, એર શો અને લોકહિતના કાર્યો થકી ૧૮મી જાન્યુઆરીથી ભવ્ય પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ જિલ્લા વહીવટી...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૧-૧૨થી કાર્યરત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અપાતા સન્માનની શ્રેણીમાં આ વર્ષે લાભશંકર પુરોહિતને લોક સાહિત્યમાં...
ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સિટીરાઈડ બસ ૧૧મી જાન્યુઆરીએ સવારે સાવરકુંડલાથી ઉપડીને જૂનાગઢ આવી રહી હતી. તેમાં આશરે ૫૦ જેટલા મુસાફરો ખીચોખીચ ભરેલાં હતાં. બપોરના...
કંડલાના ખાનગી ટેન્ક ફાર્મ એવા ઈન્ડિયન મેલાસિસ કંપની (આઈએમસી)ના મિથેનોલ ભરેલા ટાંકામાં ૩૦મી ડિસેમ્બરે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી અને ચાર જણા આગમાં ભુંજાયા હતા. મૃતકો વેલ્ડિંગના કામે આવ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું હતું. આ ટેન્કમાં...
ઓ પી માહેશ્વરીની સેવા પ્રવૃત્તિઓમાં વધુ એક ઉમેરો થયો છે. શ્રી કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂ. ૧૧ કરોડના નવી સિટી સ્કેન અને એમઆઇઆઇ મશીન વસાવવામાં આવનાર છે. તેમાં માહેશ્વરીએ રૂ. ૫૧ લાખનું દાન ૨૪ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ અર્પણ કર્યું છે....
જામટાવર પાસે આવેલી નવી કલેક્ટર કચેરીએ ૧૧ વર્ષ પૂર્વે તોડફોટ કરી નુકસાન કરવા અંગેના કેસમાં જ્યુડિશિયલ મિજિસ્ટ્રેટ આર એસ રાજપૂતે ૧૭૭ આરોપી પૈકી કોંગ્રેસના ૧૦ આગેવાનોને દોષિત ઠેરવી ૧-૧ વર્ષની સજા અને દરેક આરોપીને રૂ. ૫-૫ હજારનો દંડ ફટકાર્યો છે....
ચિફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ કરમબીર સિંહે તાજેતરમાં જામનગરની મુલાકાત લીધી હતી અને નૌકામથક ઈન્ડિયન નેવલ સર્વિસ વાલસુરામાં નૌકાદળની ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’...
ગુજરાત રાજ્ય રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે આયોજિત...
કોડીનાર તાલુકામાં ૧૮મીથી ત્રણ દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી દીપડા પકડવામાં જંગલખાતાને સફળતા મળી છે. ૧પમી ડિસેમ્બરે કાજ ગામે મનુભાઈ મેરામણભાઈ પરમારની વાડીમાથી દીપડો પકડાયા બાદ ૧૭મીએ જામવાડા ગામે જેસિંગભાઈ દાનાભાઈ ચાવડાના રહેણાક મકાનમાં વાછરડાનું...