
ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં...

બગસરા પંથકમાં દીપડાના હુમલા વચ્ચે હવે સાવજોએ પણ અહીં મારણ કરતાં પંથકમાં ભય ફેલાયો છે. ખારી (ખીજડીયા) ગામના હંડળા ખારી રોડ પર કનાભાઈ ભીમાભાઈ હાજરા ભરવાડના...

પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતીમાં લિખિત અને નારન બારૈયા દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત પુસ્તક એરિસ્ટોક્રેટ્સનું વિમોચન ભાવનગરની શૈક્ષણિક સંસ્થા શક્તિ...
જામનગર રોડ પર રહેતી અને ધો. ૧૧માં અભ્યાસ કરતી સગીરા અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્કમાં આવેલો સત્યજીત સિંહ ઝાલા અવારનવાર મળતા હતા. ૨૨મી જાન્યુઆરીએ સત્યજિત સગીરાને કારમાં બેસાડીને માધાપર ચોકડી બાયપાસ પાસેના પુલ નીચે લઈ ગયો અને વિદ્યાર્થિની...

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી અને લાલાવદર વચ્ચે ૯મી ફેબ્રુઆરીએ રાત્રે બે કાર સામસામી ટકરાયા બાદ બંને કારમાં આગ ફાટી નીકળી હતી. મોટા લીલીયા ગામના...

લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો લઈને ધૂણતા હોય તેવો ૨૦ સેકન્ડનો વીડિયો રવિવારે સોશિયલ મીડિયામાં વાયરલ...

રાજકોટ-ગોંડલ હાઇવે પરના ભુણાવા-ભરૂડી પાસેથી તાજેતરમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. એ પછી પોલીસે કેસની તપાસ આદરતાં ખૂલ્યું છે કે, ગોંડલ નગરપાલિકાના...
યુનિવર્સિટી રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી જામનગરમાં રહેતા જયદીપ દેવાયત ડવ સાથે ફેસબુક મારફતે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જયદીપે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી લગ્ન નોંધણીના ફોર્મમાં સહી કરાવ્યા પછી યુવતી પર અવારનવાર...

જામકંડોરણા તાલુકા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય દ્વારા બીજી ફેબ્રુઆરીએ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કુમાર છાત્રાલય મેદાન ખાતે કરાયું હતું. આ સમૂહ લગ્નોત્સવમાં...
સાંદીપનિ વિદ્યાનિકેતન સંકુલમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ૩૧મી જાન્યુઆરીએ લોકાર્પણ થયું હતું. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ઉત્તમ શિક્ષણ, ઉત્તમ સંસ્કાર અને ઉત્તમ...