ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
ગીર પૂર્વ વન વિભાગની સરસિયા રેન્જમાં પાણી વગરના ૧૦૦ ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલા ૪ સિંહોનું તાજેતરમાં વનતંત્રએ રેસ્ક્યુ કર્યું હતું.૧૪મીએ સાંજે ૭.૩૦ કલાકે સરસિયા રેન્જના ધારી રાઉન્ડના આંબરડી બીટના મનાવાવ ગામના સરપંચ દિલુભાઈ તેની આંબાવાડીએ રાબેતા...
પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરમાં પહેલી વખત પૂજારીઓ માટે ડ્રેસકોડ નક્કી કરાયો છે. હવે પૂજારીઓ શિવપૂજા સમયે સુતરાઉ કાપડમાંથી તૈયાર કરાયેલા ભગવા, બ્લૂ અને...
લાલપર પાસે સિરામિક સિટીમાં રહેતા અને પાણીપુરીનો ધંધો કરતા અંચલભાઇ કુસ્વાહ (ઉં ૨૯)નો ૪થીએ જન્મદિવસ હતો. જન્મદિવસની ઉજવણી માટે તેમણે વીસીપરામાં રહેતાં અને પાણીપુરીનો ધંધો કરતા મિત્રો અને સંબંધી દિવ્યરાજ કુસ્વાહ અને તેના મોટાભાઇ અરુણભાઇ કુસ્વાહને...
મૂળ મેરીયાણા, રાજુલાનો અને ડેડકડી ગામમાં આવેલી લોકશાળા સંસ્થામાં રહીને ધો. ૧૨માં અભ્યાસ કરતો કુલદીપ બાવકુભાઈ જાજાડા (ઉ.૧૬) વિદ્યાર્થી આઠમીએ સ્કૂલેથી છૂટ્યા બાદ પોતાના અન્ય ત્રણ મિત્રો સાથે ગામ પાસે આવેલા તળાવમાં સાંજના ૪.૩૦ કલાકે નહાવા માટે...
હરસિદ્ધિ સોસાયટીમાં રહેતી યુવતી વૈશાલી પ્રેમજીભાઇ ખોખરે ચોથીએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. સિવણકામ કરીને પરિવારને મદદરૂપ થતી આ યુવતીની સગાઇ ત્રણેક માસ પહેલાં લોધીડા ગામે કરી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટમાં જણાવ્યું...
ગ્રીનલેન્ડ ચોકડી પાસે બ્રહ્માકુમારી ભવનમાં રહેતા મયૂરીબબેન મુંગપરા ત્રીજી સપ્ટેમ્બરે સવારે તેમનું ટુવ્હિલર લઈને બેંકના કામે જવા નીકળ્યા હતા. ત્યારે કુવાડવા રોડ પર પહોંચતા રોડ પર ઊભેલી કારના ચાલકે અચાનક પાન-ફાકીની પિચકારી મારવા દરવાજો ખોલ્યો...
શંકર ટેકરી વિસ્તારમાં રહેતો મનસુખ થડેકિયા (ઉ.૪૩) ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારની શોધખોળ દરમિયાન, ૮મીએ તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપરાંત રણમલ તળાવમાંથી પાણીમાં અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડના...
રણજીતનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓની ધુંવાવ ગામે આવેલી રૂ. ત્રણ કરોડની ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન ઘડવા અંગે શહેરના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરના પુત્ર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ સહિત નવ જેટલાં માણસો...
સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા...
ફિલ્મ અભિનેતા અક્ષયકુમારનો એક પ્રશંસક દ્વારકાથી ૯૦૦ કિલોમીટર પગપાળા ચાલીને તાજેતરમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે આ અંતર ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. અક્ષયકુમારે...