કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા ૧૭ ઓગસ્ટે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩૫-એ વિશે પુછાતાં તેમણે જવાબ આપ્યો હતો કે આ તો હજી અડધું કામ થયું છે. પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.વજુભાઈનો...

