
સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે ૧૯મી ઓગસ્ટે રાત્રીના સાડા દસ વાગ્યા પછી નિધન થયું છે. બાપુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ અને બ્લડ પ્રેશરની...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
સતાધાર જગ્યાના મહંત પૂ. જીવરાજબાપુનું ૯૩ વર્ષની વયે ૧૯મી ઓગસ્ટે રાત્રીના સાડા દસ વાગ્યા પછી નિધન થયું છે. બાપુ છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસ અને બ્લડ પ્રેશરની...
ગીરગઢડા તાલુકામાં દીપડા સંબંધી બે ઘટનાઓમાં એકમાં દીપડાએ વૃદ્ધાને ફાડી ખાધાનું અને બીજામાં ખુલ્લા કૂવામાં પડેલા દીપડાનું રેસક્યું કરાયાનું બહાર આવ્યું છે. ગીરગઢડા તાલુકાના જામવાળા રેન્જમાં આવેલા એભલવડ ગામની સીમમાં ૧૬મીએ રાત્રિના સમયે ત્રાટકેલા...
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી ભારે તંગદિલી વચ્ચે પાકિસ્તાનના કરાચીમાં જ જન્મેલા બે યુગલોએ રાજકોટ આવી લગ્ન કર્યાં છે. રાજકોટમાં ૧૮મી ઓગસ્ટે કચ્છી મહેશ્વરી...
વડોદરાના નાંદોદ તાલુકામાં આવેલી ૩૦૦ એકર જમીનના કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમરેલીના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના સ્વામી વિષ્ણુચરણદાસની ધરપકડ કરી છે. જમીનના બની બેઠેલા માલિકોએ નવસારીના મધુ કીકાણીને બોગસ દસ્તાવેજથી જમીન પધરાવી હતી અને...
દ્વારકા જિલ્લામાં આવેલો શિવરાજપુર બીચ રળિયામણો, સુરક્ષિત તથા પ્રાકૃતિક સમન્વયનું નજરાણું છે. આ બીચને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ અપાયું છે. જે અંતર્ગત બીચના...
મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ દરમિયાન ૮ અને ૯ ઓગસ્ટે ટંકારામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. બપોરના સમયે છાપરી નજીકના કલ્યાણપર રોડ પાસેના વોકળામાં કેટલાક...
રાજકોટ શહેર ઉપર આભ ફાટ્યું હોય તેમ નવમી ઓગસ્ટે દે ધાનધન ૧૮ ઈંચ (૪૪૮ મિમી) તોફાની વરસાદ વરસતા શહેરમાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો હતો. તમામ માર્ગો ઉપર ગોઠણથી...
સોમનાથ મંદિરના ૧૫૦૦ કળશ આગામી સમયમાં સોનાથી મઢવાનું આયોજન હાથ ધરાયું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી (સેક્રેટરી) પી. કે. લહેરીએ કહ્યું હતું કે, સોમનાથ મંદિરનાં...
તળાજા તાલુકાના ગોરખી ગામના ૧૭ વર્ષના ગણેશ વિઠ્ઠલભાઈ બારૈયાની ઊંચાઈ માત્ર અઢી ફૂટ છે, પણ તેનું લક્ષ્ય ઊંચું છે. અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા તે ગમેતેટલું...
મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપે ૫૯ માંથી ૫૪ બેઠક સાથે વિજય મેળવ્યા બાદ પહેલી ઓગસ્ટે જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. આ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તેમજ સ્થાયી સમિતિના ૧૧ સભ્યોની...