મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

જિલ્લામાં કોમી એકતાનું બેમિસાલ ઉદાહરણ સામે આવ્યું છે. સાવરકુંડલાના એક વૃદ્ધ બ્રાહ્મણ ભાનુશંકર પંડ્યાનું તાજેતરમાં અવસાન થયું હતું. આ નિરાધાર બ્રાહ્મણ છેલ્લા...

આખા સૌરાષ્ટ્ર પંથકમાં ભારે વરસાદનાં કારણે ભારે હાલાકી છે. રામપર ગામ પાસે ૨૯મીએ કાર તણાતા બે મહિલાના મૃત્યુ થયાં હતાં. એક મહિલા લાપતા થતાં તરવૈયા દ્વારા શોધખોળ ચાલુ છે. એક પુરુષ તથા ત્રણ મહિલાને લોકોએ ઉગારી લીધા હતા. કરુણતા એ હતી કે, ભોગ બનનારનો...

કોલેજિયન યુવાનોને તાજેતરમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે ઝડપીને તેમના રિમાન્ડ મેળવ્યાં છે. ગાંજાનું આખું નેટવર્ક પકડવા માટે પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. આ પ્રકરણમાં ભાવનગરના વતની અને હાલમાં નવોદિતા પાર્કમાં રહેતા રાજપૂત દિવ્યેશ રમેશ સોલંકી અને સાધુ...

અમરેલી જિલ્લામાં આતંકી દીપડાએ ૨૮મી અને ૨૯મી સપ્ટેમ્બરે એમ બે દિવસમાં એક બાળક સહિત ત્રણને ફાડી ખાધાં છે. ૨૯મીએ ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીમાં ખેતી કરતા સાળા કરશન ભીખા સાગઠિયા (૪૭) અને બનેવી ભુટા અર્જુન વાળા (૪૩)ને દીપડાએ ફાડી ખાધા હતા. કલાકો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે અમેરિકાનાં હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ્રચંડ મેદની વચ્ચે મંચ ગજાવ્યો ત્યારે બીજી...

રાજકોટથી માત્ર ૫૦ કિલોમીટરના અંતરે વાંકાનેર પાસે અંતરિયાળ વિસ્તારમાં નાની નાની ટેકરીઓની વચ્ચે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું મેસરિયા ગામ આવેલું છે. આ ગામની...

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્રમાં આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ડેમ ૨૨મીએ ઓવરફ્લો થઈ ગયો હતો. આ ડેમમાં પૂરતું પાણી આવતાં રાજકોટ, જેતપુર સહિતના પંદરેક ગામોની ૨૨ લાખની વસ્તીની પીવાના પાણીની અને...

ગીલા રાજકોટની સીમમાં આવેલા ક્રિશ્ના વોટર પાર્કમાં ૧૯મી સપ્ટેમ્બરે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી જામી હતી અને એકાએક રાજકોટની જ પોલીસે ‘જમાવટ’માં ભંગ પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ...

ઘોઘાના ૭ સાથે ૨૦ ગુજરાતીઓ સહિતના ૬૧ ભારતીયો ૧૮ માસથી સાઉદી અરબમાં ફસાયા હોવાના અહેવાલ છે. ઘોઘાના સરપંચે આ ૭ વ્યક્તિઓની મુક્તિ માટે વિદેશ પ્રધાનની મદદ માગી છે. વર્ક પરમીટ રિન્યુ ન થવાને કારણે ૧૮ મહિનાથી ૬૧ ભારતીયોને છોડાવવા રજૂઆત થઈ રહી છે. સમાચારો...

તાલુકાના જામકામાં થતાં ગીર ગાય સંવર્ધન કેન્દ્રની મુલાકાત માટે ૧૯મીએ બ્રાઝીલથી બે પશુ વૈજ્ઞાનિક આવ્યા હતા. તેઓએ જામકા જતા પૂર્વ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની...



to the free, weekly Gujarat Samachar email newsletter