વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા...

ફિલ્મ અભિનેતા અક્ષયકુમારનો એક પ્રશંસક દ્વારકાથી ૯૦૦ કિલોમીટર પગપાળા ચાલીને તાજેતરમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે આ અંતર ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. અક્ષયકુમારે...

રાજકોટમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ૨૮૦૦ વાર જગ્યામાં ફેલાયેલા અને લાખો જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા માંડવી ચોક જિનાલયમાં આબુના પહાડોમાંથી પ્રગટ થયેલી ૩૫૦૦...

પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને તળાજાનો રહેવાસી સુખદેવ શિયાળનો પહેલી સપ્ટેમ્બરે પત્ની જિજ્ઞાબહેન સાથે ઘણા સમયથી અણબનાવ હતો. રવિવારે બપોરે સુખદેવ પત્ની અને બાળકો સાથે વરસાદમાં નહાવા ગયા હતા. વરસાદ રહ્યા બાદ ત્રણે પુત્રો ઘરે આવ્યાં પછી પત્ની...

ખાદી કાર્યાલય વિસ્તાર અને મોમાઈ પરા વિસ્તારમાં લારીમાંથી કેન્ડી-કુલ્ફી ખાધા બાદ બાળકોની તબિયત બગડી હતી. ૫૬ જેટલા બાળકોની તબિયત નાદુરસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ ડોકટર પર ચાલતી હોસ્પિટલમાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. નાયબ મુખ્ય...

વનરાજ સિંહ સામાન્ય રીતે ઘાસ નથી ખાતો. આ માન્યતાને ખોટી પાડતો એક વીડિયો તાજેતરમાં ફરતો થયો છે. વીડિયોમાં સિંહને ઘાસ ખાતો બતાવાયો છે. જોકે નિષ્ણાતો કહે છે...

જૂનાગઢના પાંચ યુવાનો અને બે યુવતીઓ ૨૯મી ઓગસ્ટે મોડી રાત્રે સાસણથી હરી ફરીને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા. એ સમયે મેંદરડા-જૂનાગઢ રોડ પર ગાંઠીલા ચોકડી પાસે કારને ભયંકર અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં અને બે યુવતીઓનાં મોત નીપજ્યા હતા.

જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો...

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બાળકોને તેમના અધિકારોથી વંચિત ન રહેવું પડે તે માટે દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે તાજેતરમાં ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણીનો કાયદો અમલમાં આવ્યો હતો. એ પ્રમાણે...

ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત...



to the free, weekly Gujarat Samachar email newsletter