
મેંદરડા-સાસણ રોડ પર મેંદરડાથી ૧૪ કિમી દૂર માલકણા ગામ પાસેનો સાબલિયા પુલ રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં ૩ ફોરવ્હિલ નીચે પાણીમાં ખાબકી હતી. પુલની લંબાઈ ૬૦...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
મેંદરડા-સાસણ રોડ પર મેંદરડાથી ૧૪ કિમી દૂર માલકણા ગામ પાસેનો સાબલિયા પુલ રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં ૩ ફોરવ્હિલ નીચે પાણીમાં ખાબકી હતી. પુલની લંબાઈ ૬૦...
ગાંધી જયંતી નિમિત્તે ગાંધીવિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઈ વેપારી ન હતા, લોકો જાતે જ વસ્તુની ખરીદી કરી તેની કિંમત શુલ્ક પેટીમાં નાખવાની હતી. પરંતુ આ સરાહનિય પ્રયાસને લોકોની લાલચુ...
એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટમાં રહેતા માણસે સુરતથી ગાંજો મંગાવ્યો છે. ત્યારથી વોચ ગોઠવીને શોધખોળ શરૂ કરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટ...
જૂનાગઢ રાજકોટ હાઈવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ તળેટીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર રોપ વેની કામગીરી અંગે પૂરતી સંતોષકારક...
હડમતિયા બેડી ગામે આઠમે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે....
અમરેલી સબજેલમાં દલિત યુવાનની હત્યાના ગુનામાં તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ ગયેલા રાજયના જેલ આઇજી સહિત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓને ૮મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય...
આઝાદી વખતનો ઈતિહાસ જાણીતો છે કે હૈદરાબાદ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે હજી જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટ્યો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લિમ પરિવારો પાકિસ્તાન સામે સામાજિક વ્યવહાર ધરાવે...
અમરેલીમાં રહેતી સગીરા સાથે નરોડામાં રહેતા માસીયાઈ ભાઈ પીયૂષ લાલજી જાદવ અને તેના પાંચ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ સુસાઈડ નોટ છોડીને આપઘાત કર્યો હતો. પોલીસમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પીયૂષ લાલજી જાદવની ધરપકડ...
શાપરમાં સર્વેદય સોસાયટીમાં રહેતી વૈશાલી ગીગાભાઈ ખાટરીયા (ઉં ૧૯) નામની ભરવાડ યુવતીએ તેના ઘેર ફળિયામાં કેરોસીન છાંટી સળગી ઉઠતા ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં વૈશાલી રાજકોટની રમેશભાઈ છાયા સ્કૂલમાં ધોરણ-૧૨માં...
જિલ્લામાં કોમી એકતાનું બેમિસાલ ઉદાહરણ સામે આવ્યું છે. સાવરકુંડલાના એક વૃદ્ધ બ્રાહ્મણ ભાનુશંકર પંડ્યાનું તાજેતરમાં અવસાન થયું હતું. આ નિરાધાર બ્રાહ્મણ છેલ્લા...