મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં...

મેંદરડા-સાસણ રોડ પર મેંદરડાથી ૧૪ કિમી દૂર માલકણા ગામ પાસેનો સાબલિયા પુલ રવિવારે ધરાશાયી થયો હતો. જેમાં ૩ ફોરવ્હિલ નીચે પાણીમાં ખાબકી હતી. પુલની લંબાઈ ૬૦...

ગાંધી જયંતી નિમિત્તે ગાંધીવિચારોને જીવંત કરવા શ્રદ્ધા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે પ્રામાણિકતાની દુકાન ખોલી હતી. જેમાં કોઈ વેપારી ન હતા, લોકો જાતે જ વસ્તુની ખરીદી કરી તેની કિંમત શુલ્ક પેટીમાં નાખવાની હતી. પરંતુ આ સરાહનિય પ્રયાસને લોકોની લાલચુ...

એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટમાં રહેતા માણસે સુરતથી ગાંજો મંગાવ્યો છે. ત્યારથી વોચ ગોઠવીને શોધખોળ શરૂ કરાઈ હતી. એલસીબીને બાતમી મળી હતી કે લાતી પ્લોટ...

જૂનાગઢ રાજકોટ હાઈવે પરની કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું તાજેતરમાં ઉદ્ઘાટન કર્યા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ જૂનાગઢ તળેટીમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટની સાઇટની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગિરનાર રોપ વેની કામગીરી અંગે પૂરતી સંતોષકારક...

હડમતિયા બેડી ગામે આઠમે રાતે અચરજ કહેવાય એવો બુલેટ-જીપ રાસ યોજાયો હતો. નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજિત આ રાસ નવરાત્રિના દિવસોમાં માત્ર એક વાર રમાય છે....

અમરેલી સબજેલમાં દલિત યુવાનની હત્યાના ગુનામાં તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ ગયેલા રાજયના જેલ આઇજી સહિત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓને ૮મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય...

આઝાદી વખતનો ઈતિહાસ જાણીતો છે કે હૈદરાબાદ અને કાશ્મીર ઉપરાંત જૂનાગઢને પણ પાકિસ્તાનમાં ભેળવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. જોકે હજી જૂનાગઢ-પાકિસ્તાન વચ્ચે સેતુ સાવ તૂટ્યો નથી. કેમ કે કેટલાક જૂનાગઢના મુસ્લિમ પરિવારો પાકિસ્તાન સામે સામાજિક વ્યવહાર ધરાવે...

અમરેલીમાં રહેતી સગીરા સાથે નરોડામાં રહેતા માસીયાઈ ભાઈ પીયૂષ લાલજી જાદવ અને તેના પાંચ મિત્રોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાએ સુસાઈડ નોટ છોડીને આપઘાત કર્યો હતો. પોલીસમાં આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે પીયૂષ લાલજી જાદવની ધરપકડ...

શાપરમાં સર્વેદય સોસાયટીમાં રહેતી વૈશાલી ગીગાભાઈ ખાટરીયા (ઉં ૧૯) નામની ભરવાડ યુવતીએ તેના ઘેર ફળિયામાં કેરોસીન છાંટી સળગી ઉઠતા ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસ તપાસમાં વૈશાલી રાજકોટની રમેશભાઈ છાયા સ્કૂલમાં ધોરણ-૧૨માં...



to the free, weekly Gujarat Samachar email newsletter