મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

આ વર્ષે પણ કારતક સુદ અગિયારસે વિધિવત રીતે ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો. અગિયારસે, ૮મી નવેમ્બરે પરિક્રમા શરૂ થાય તે પહેલાંથી જ જૂનાગઢ, તળેટી...

ભાવનગર – અલંગ બંદર માટે સતત નકારાત્મક અહેવાલો વચ્ચે એક આશાનું કિરણ દેખાયું છે. સમગ્ર વિશ્વનું સૌપ્રથમ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ટર્મિનલ ભાવનગર પોર્ટ નજીક રૂ. ૧૯૦૦ કરોડના ખર્ચે યુનાઇટેડ કિંગડમ (યુકે)ની એક કંપની દ્વારા બનાવવાની યોજનાને મંજૂરી...

મોરબીના સિરામિક ઉદ્યોગને મંદીએ ભરડો લીધો છે અને ઉત્પાદન કાપને પગલે શ્રમિકોમાં બેરોજગારી જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે મોરબીના સિરામિક બાદ બીજા નંબરના...

ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલાશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના...

વીરપુર ગામમાં રહેતા સુખાભાઇ ચૌહાણના આશરે ૫થી ૧૦ વર્ષના ત્રણ પુત્રો નહાવા માટે તળાવમાં પડ્યા હતા. એક પછી એક એમ ત્રણેય સગા ભાઇઓ ડૂબવા લાગ્યા હતા. આ ત્રણેય બાળકો ડૂબતાં ગ્રામજનો બચાવવા માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ ત્રણેય બાળકોને બહાર કાઢ્યા...

ગઢડા સ્વામીનારાયણ મુકામે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર એસપી સ્વામીની કાર પર ગામના જ માણસોએ ૧૪મી ઓક્ટોબરે હુમલો કર્યો હતો. બે લોકો દ્વારા કારના કાચ તોડી હુમલો કરતા એસપી સ્વામીના ડ્રાઇવરે કારને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યાં પોલીસ...

કેશોદ તાલુકાના અગતરાયમાં આવેલી જિલ્લા સહકારી બેંકની શાખામાં ૧૧મી ઓક્ટેબરે વહેલી સવારે અજાણ્યો માણસ ચોરીના ઈરાદે ઘૂસી આવ્યો હતો. બેંકના તાળા તોડીને તે બેંકમાં ઘૂસ્યો, પણ તિજોરી ન ખુલી. અંતે ગુસ્સે ભરાઈને તેણે બેંકમાં આગ લગાવી દીધી હતી. તસ્કર...

સૌરાષ્ટ્રમાં ૧૦મી ઓક્ટોબરે ભૂકંપથી ધરા ધ્રૂજી હતી. જામનગર આસપાસ અને લાલપુર પંથકમાં સર્વાધિક ૨.૯ થી ૩.૩ની તીવ્રતાના ભૂકંપથી લોકો ધ્રૂજી ઊઠ્યા હતા. ૧૦મીએ રાત્રે ૧.૩૮ વાગે જામનગરથી ૨૩ કિ.મી દૂર કેન્દ્રબિંદુ ધરાવતો ૩.૩ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી...

તાલુકાનાં ટીકર (૫૨) ગામે દીકરીઓની અને વૃક્ષોની સંખ્યા વધે તેના માટે એક અનોખી જાહેરાત થઈ હતી. ટીકરમાં છેલ્લા નોરતે સરપંચ દ્વારા સરકારની લક્ષ્મીજીનાં વધામણાં યોજના જાહેર કરાઈ હતી. એ પછી દીકરી અને વૃક્ષ ઉછેરવાના સંકલ્પને ગ્રામજનોએ વધાવી લીધો હતો....

લંડનથી સાવડાના તળાવમાં નયનરમ્ય પક્ષીઓની ફોટોગ્રાફી માટે આવેલા જ્હોન હન્ટે ગરીબના ઝૂંપડામાં ભણતા વિદ્યાર્થીઓની દયનીય હાલતનો ચિતાર મેળવીને લંડનના લોટસ ગૃપ...



to the free, weekly Gujarat Samachar email newsletter