વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બાળકોને તેમના અધિકારોથી વંચિત ન રહેવું પડે તે માટે દીવ ખારવા સમાજના પૂર્વ પટેલે તાજેતરમાં ગૃહ પ્રધાનને રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યું છે કે, ભારત સરકારમાં ૧૯૬૨માં જન્મ અને મરણ નોંધણીનો કાયદો અમલમાં આવ્યો હતો. એ પ્રમાણે...

ગોહિલવાડનો સૌથી મોટો મેળો એટલે નકલંગનો મેળો. ભાદરવી અમાસના દિવસે કોળિયાકના સમુદ્રમાં આવેલા નિષ્કલંક મહાદેવના દર્શન અને અહીં સમુદ્ર સ્નાન કરી કલંકમુક્ત...

આંબરડી સફારી પાર્કમાં ૨૭મીએ સાંજે સાડા પાંચ વાગ્યે સિંહદર્શન પછી વન વિભાગનો સ્ટાફ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. બંધ બોડીની ફોરવ્હીલમાં સ્ટાફ સિંહોને પાંજરા તરફ દોરી જતો હતો. તે સમયે ફોરેસ્ટ ગાર્ડ સંજયભાઇ પી. તેરૈયા બાઈક...

જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રાજકોટમાં દર વર્ષે રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાતા પાંચ દિવસના લોકમેળાના ૨૬મીએ છેલ્લા દિવસે હજારો લોકો ઉમટયા...

પવિત્ર શ્રીફળની લૂંટ કરવાના અનોખા કાજળા પર્વની ઉજવણી બોળચોથના દિવસે દીવમાં કરાઈ હતી. ૧૫મી સદીનાં કબીર ભગતની સ્મૃતિમાં ભારતમાં વાંઝા જ્ઞાતિ દ્વારા માત્ર...

નવલખા પેલેસમાં બગી, ટોય, પાઘડી, સહિતના મ્યુઝિયમ કાર્યરત છે. જેમાં રાજવી પરિવાર દ્વારા ટી પોટ મ્યુઝિયમનો વધારો કરાયો છે. આ મ્યુઝિયમમાં લોકોને રાજવી કાળની...

પોલીસને દારૂ અંગે બાતમી આપતા હોવાની શંકાના આધારે પોરબંદરના ખારવાવાડ વિસ્તારના વાંદરી ચોકમાં રામજીભાઈ ઉર્ફે પાગો દેવશીભાઈ પાંજરી પર લોખંડના પાઇપથી હુમલો કરીને હત્યા કરવા અંગે પકડાયેલા છ જણા સામેનો કેસ તાજેતરમાં ચાલી જતાં અદાલતે છ જણાને આજીવન...

રાજકોટનું પ્રદ્યુમ્ન પાર્ક ઝૂ એવું પ્રાણીસંગ્રહાલય બનવા જઈ રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં પ્રથમવાર આફ્રિકન પ્રજાતિના ‘હિમદ્રયાસ બબૂન’ મુલાકાતીઓ માટે પ્રદર્શિત...

લોધિકાના ચીભડા ગામે રહેતા પરિવારની ચાર વર્ષની બાળકી તેના મોટા બાપુના ઘર પાસે રમતી હતી. એ સમયે બાળકીને ભાગની લાલચ આપીને પડોશમાં રહેતો લાલજી હીરા ખીમસુરીયા તેના ઘરમાં લઈ ગયો હતો અને બાળકી સાથે દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતાં લાલજી નાસી છૂટયો...

કર્ણાટકના ગવર્નર વજુભાઈવાળા ૧૭ ઓગસ્ટે પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. એ સમયે તેમને કાશ્મીરમાંથી હટાવવામાં આવેલી કલમ-૩૭૦ અને ૩૫-એ વિશે પુછાતાં તેમણે જવાબ આપ્યો હતો કે આ તો હજી અડધું કામ થયું છે. પૂરું કામ કરવાનું તો હજી બાકી છે.વજુભાઈનો...



to the free, weekly Gujarat Samachar email newsletter