વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

શંકર ટેકરી વિસ્તારમાં રહેતો મનસુખ થડેકિયા (ઉ.૪૩) ઘરેથી ક્યાંક ચાલ્યો ગયો હતો. પરિવારની શોધખોળ દરમિયાન, ૮મીએ તળાવમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ ઉપરાંત રણમલ તળાવમાંથી પાણીમાં અંદાજિત ૩૦ વર્ષના યુવાનનો મૃતદેહ તરતો હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડના...

રણજીતનગર વિસ્તારમાં રહેતા બે ભાઈઓની ધુંવાવ ગામે આવેલી રૂ. ત્રણ કરોડની ખેતીની જમીનના બોગસ દસ્તાવેજ તૈયાર કરી જમીન પચાવી પાડવાનું કારસ્તાન ઘડવા અંગે શહેરના વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરના પુત્ર તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ સહિત નવ જેટલાં માણસો...

સીમમાંથી પરપ્રાંતીય મજૂર દંપતીનાં શબ મળતા ભારે ચકચારમચી છે. બગદડિયા ગામે કાળુભાઈ બોરીચાની વાડીમાં ગયા મહિને જ મજૂરી કરવા આવેલા મૂળ મધ્ય પ્રદેશના વતની લલિતા સોલંકી (ઉ. વ. ૨૫) અને મહેશ સોલંકી (ઉ. વ. ૨૭) અને તેમના પુત્ર રિકેશ સાથે મજૂરી કરવા આવ્યા...

ફિલ્મ અભિનેતા અક્ષયકુમારનો એક પ્રશંસક દ્વારકાથી ૯૦૦ કિલોમીટર પગપાળા ચાલીને તાજેતરમાં મુંબઈ પહોંચ્યો હતો. તેણે આ અંતર ૧૮ દિવસમાં પૂરું કર્યું હતું. અક્ષયકુમારે...

રાજકોટમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ૨૮૦૦ વાર જગ્યામાં ફેલાયેલા અને લાખો જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા માંડવી ચોક જિનાલયમાં આબુના પહાડોમાંથી પ્રગટ થયેલી ૩૫૦૦...

પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અને તળાજાનો રહેવાસી સુખદેવ શિયાળનો પહેલી સપ્ટેમ્બરે પત્ની જિજ્ઞાબહેન સાથે ઘણા સમયથી અણબનાવ હતો. રવિવારે બપોરે સુખદેવ પત્ની અને બાળકો સાથે વરસાદમાં નહાવા ગયા હતા. વરસાદ રહ્યા બાદ ત્રણે પુત્રો ઘરે આવ્યાં પછી પત્ની...

ખાદી કાર્યાલય વિસ્તાર અને મોમાઈ પરા વિસ્તારમાં લારીમાંથી કેન્ડી-કુલ્ફી ખાધા બાદ બાળકોની તબિયત બગડી હતી. ૫૬ જેટલા બાળકોની તબિયત નાદુરસ્ત થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. એક જ ડોકટર પર ચાલતી હોસ્પિટલમાં વાલીઓમાં ચિંતા જોવા મળી હતી. નાયબ મુખ્ય...

વનરાજ સિંહ સામાન્ય રીતે ઘાસ નથી ખાતો. આ માન્યતાને ખોટી પાડતો એક વીડિયો તાજેતરમાં ફરતો થયો છે. વીડિયોમાં સિંહને ઘાસ ખાતો બતાવાયો છે. જોકે નિષ્ણાતો કહે છે...

જૂનાગઢના પાંચ યુવાનો અને બે યુવતીઓ ૨૯મી ઓગસ્ટે મોડી રાત્રે સાસણથી હરી ફરીને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા. એ સમયે મેંદરડા-જૂનાગઢ રોડ પર ગાંઠીલા ચોકડી પાસે કારને ભયંકર અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં અને બે યુવતીઓનાં મોત નીપજ્યા હતા.

જામકલ્યાણપુર તાલુકાના પીંડારા ગામે આવેલા પીંડતારકમાં પાંડવોના સમયથી ૫ હજાર વર્ષ પૂર્વેથી ચાલી આવતી પરંપરા મુજબ મલ્લકુસ્તી મેળો યોજાયો હતો. ૨૮મીએ યોજાયેલા આ મેળામાં કુસ્તીબાજોના બળાબળના પારખાં થયા હતા. આ મેળામાં ભાગ લેવા દ્વારકા જિલ્લામાંથી મલ્લો...



to the free, weekly Gujarat Samachar email newsletter