મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ગોંડલ ચોકડી પર ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ અર્થે ગુજરાતમાં પ્રથમ ૧.ર કિ.મી. લાંબા એલિવેટેટ ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત બીજી ફેબ્રુઆરીએ મુખ્ય પ્રધાન...

ગણિકાઓની હાજરીમાં જ એકત્ર થયેલું ભંડોળ મોરારિબાપુએ ૧૭મીએ ચિત્રકૂટધામમાં ગણિકાઓને આપી દેવાનું સદ્કાર્ય કર્યું હતું. આ સમયે મોરારિબાપુએ વધુ એક વખત કહ્યું...

દેશની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૦૨૨ની સાલમાં ઈસરો દ્વારા દેશનું પ્રથમ માનવીય અવકાશ મિશન ‘ગગનયાન’ લોન્ચ કરવામાં આવશે. બે કે ત્રણ અવકાશયાત્રીઓ અવકાશમાં સાતેક દિવસ રહેશે અને પરત આવે ત્યારે તેમની કેપ્સ્યુલ વેરાવળ નજીકના અરબી સમુદ્રમાં...

ગિરનાર પર્વત પર ૧૩મી જાન્યુઆરીએ વહેલી સવારે ૩૪મી અખિલ ગુજરાત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધા માટે રાજ્યના ૨૦ જિલ્લામાંથી કુલ ૧૩૦૩ સ્પર્ધકોની...

રાજકોટ નજીકમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં દસમીએ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. આ એરપોર્ટના નિર્માણનો રૂ....

ગુજરાતમાં ‘એઇમ્સ’ (ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) આખરે રાજકોટને ફાળે આવી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુરુવારે આ સંદર્ભેની સત્તાવાર જાહેરાત...

પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.

શહેરના પંચનાથ પ્લોટ વિસ્તારના વધુ એક સ્પા પર પોલીસે ચોથીએ દરોડો પાડયો હતો. આ સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની સાત યુવતી ઝડપાઇ હતી. સ્પાના સંચાલકની પણ ધરપકડ કરાઇ હતી. પંચનાથ પ્લોટ મેઇન રોડ પર આવેલા પિંક વેલનેસ સ્પા પર પોલીસે દરોડો...

વિશ્વમાં પ્રથમ વખત ૧૯૮૧માં એચઆઇવી-એઇડ્ઝ દેખાયો હતો. ત્યારથી છેલ્લા ૪૦ વર્ષથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું કારણ બનેલા એઇડ્ઝ નામના રોગની આજદિન સુધી અકસીર દવા કે ઇલાજ શોધાયા નથી. પરિણામે દુનિયાભરમાં સાડા ત્રણ કરોડ લોકો આ ભયાવહ રોગથી ગ્રસિત થઈ તેની સામે...

સુરત ગયેલા જામનગરના ઈજનેર યુવાન નીરજ વિનુભાઈ ફલિયા (ઉ. વ. ૨૭)ને કાર અકસ્માતમાં ૩૧ ડિસેમ્બરે ગંભીર ઈજા થઈ હતી. નીરજના પિતા વિનુભાઈ ફલિયા તથા તેમના પરિવારજનોએ...



to the free, weekly Gujarat Samachar email newsletter