વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

મહેર સમાજની આશરે ૩,૦૦૦ જેટલી બહેનો કરોડો રૂપિયાના સોનાનાં આભૂષણો પહેરી દર વર્ષે રાસ-ગરબાની રમઝટમાટ બોલાવે છે. સોનાના ઝુમણાં, કાઠલી, કડલી, પાવના, કોલર,...

મોરારિબાપુના વતનમાં બાપુની છઠ્ઠી વખત કથા યોજાશે. ૮૧૮મી કથા ૨૭ ઓક્ટોબરથી ૪ નવેમ્બર સુધી ચાલશે જેમાં ચિત્રકૂટમાં આખું તલગાજરડા રામમય બની જશે. આ કથામાં મુંબઇથી...

ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ પાંચમીએ સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી. દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સોનગઢ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાઇમાં...

હેર ઓઈલ અને કોસ્મેટિક ક્ષેત્રે નામના ધરાવતી ‘સેસા’ બ્રાન્ડ મલ્ટિ નેશનલ કપંનીએ રૂ. ૧૫૦૦ કરોડમાં ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ડીલ પેટે કંપની દ્વારા પ્રથમ હપ્તો પણ ચુકવાઈ ગયો છે. બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પુરું થઈ જશે તેમ માર્કેટ...

પોરબંદરના એક ચાલવામાં અક્ષમ યુવાને પોતાનામાં છુપાયેલી પ્રતિભાની ઓળખ કરી લીધી અને કઠોર પરિશ્રમ દ્વારા તેને બહાર લાવવાનું યશસ્વી કાર્ય કર્યું. છઠ્ઠી ઓક્ટોબરનો...

છાયા વિસ્તારમાં અકસ્માતના કારણે વિકલાંગ બની ગયેલી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પિતા સામે તાજેતરમાં બેસહાય પુત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પુત્રીએ પિતા પર એવો આરોપ મૂકયો હતો કે, પાંચ વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં તે...

અગ્નિ અખાડાનાં પૂર્વ સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજીનું બીજીએ સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનાં બિલખાનાં રાવતેશ્વર આશ્રમમાં નિધન થયું હતું. 

ચાર માસ પહેલાં ઓમાનના દરિયામાં ફુંકાયેલા વાવાઝોડા વખતે ફસાઈ ગયેલા સાલાયના વહાણને ક્રેઈનની મદદથી બહાર કાઢી તેમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. વહાણ નીચે વાલ્વ ફિટ કરતી વેળાએ સલાયાના ચાર યુવાના ગૂંગળાઈ જવાના કારણે મોત થયાં હતાં....

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાઈરોલોજી (એનઆઈવી) દ્વારા તાજેતરમાં એવો ખુલાસો થયો છે કે ગુજરાતના ગીરના જંગલોમાં...

આવકવેરા વિભાગના અધિકારીઓએ રાજકોટમાં ૨૬મી અને ૨૭મીએ પાડેલા દરોડામાં મોટી માત્રામાં જમીન ખરીદી અને બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની એન્ટ્રીઓ મળી છે જે આવકવેરા વિભાગને શંકાસ્પદ લાગી રહી છે. એકસાથે ૪૪થી વધુ સ્થળે...



to the free, weekly Gujarat Samachar email newsletter