મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

નવા વર્ષના પહેલા જ દિવસે જ જામનગરના એક વણિક પરિવારના પુત્ર, પુત્રી, પત્ની માતા સહિતના પ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં જામનગરમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પ્રાથમિક તપાસમાં વણિક યુવક આર્થિક સંકડામણમાં આવી જતાં પરિવારે આ પગલું ભર્યાનું...

ગોંડલના રાજવી પરિવારના નવલખા પેલેસમાં નવમી ડિસેમ્બરે રૂ. ૧૦ લાખની ચોરીનો કેસ પોલીસમાં નોંધાયો હતો. આ કેસમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાંખી ૨૪મી ડિસેમ્બરે તસ્કર ટોળકીને સકંજામાં લઇ લીધી છે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ...

જસદણ વિધાનસભાના હાઈપ્રોફાઈલ પેટાચૂંટણી જંગમાં ભાજપના કુંવરજી બાવળિયાનો ૧૯,૯૭૯ મતોની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસમાંથી પાંચ વખત જસદણના ધારાસભ્યપદે ચૂંટાયેલા...

લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામના ખેડૂતે મંડળીમાંથી રૂ. ૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ના શકતા વાડીમાં આવેલા મોભ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

રામનાથ પરા વિસ્તારમાં આવેલી અને જૂની જેલના નામે ઓળખાતી રાજાશાહી સમયની જેલને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ લેવામાં આવ્યો...

પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ...

પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ નજીક મોરબી-માધાપર રોડ પર ૫૦૦ એકરમાં સ્વામીનારાણ નગર ઊભું કરવામાં આવ્યું છે. પાંચમી નવેમ્બરથી શરૂ...

સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...



to the free, weekly Gujarat Samachar email newsletter