વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

નવા વર્ષના પહેલા જ દિવસે જ જામનગરના એક વણિક પરિવારના પુત્ર, પુત્રી, પત્ની માતા સહિતના પ સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં જામનગરમાં હાહાકાર મચી ગયો છે. જેમાં પ્રાથમિક તપાસમાં વણિક યુવક આર્થિક સંકડામણમાં આવી જતાં પરિવારે આ પગલું ભર્યાનું...

ગોંડલના રાજવી પરિવારના નવલખા પેલેસમાં નવમી ડિસેમ્બરે રૂ. ૧૦ લાખની ચોરીનો કેસ પોલીસમાં નોંધાયો હતો. આ કેસમાં રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ભેદ ઉકેલી નાંખી ૨૪મી ડિસેમ્બરે તસ્કર ટોળકીને સકંજામાં લઇ લીધી છે. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ...

જસદણ વિધાનસભાના હાઈપ્રોફાઈલ પેટાચૂંટણી જંગમાં ભાજપના કુંવરજી બાવળિયાનો ૧૯,૯૭૯ મતોની લીડથી વિજય થયો હતો. કોંગ્રેસમાંથી પાંચ વખત જસદણના ધારાસભ્યપદે ચૂંટાયેલા...

લાઠી તાલુકાના સુવાગઢ ગામની સીમમાં ઉમરાળા તાલુકાના લાખાવાડ ગામના ખેડૂતે મંડળીમાંથી રૂ. ૨.૭૫ લાખની લોન લીધા બાદ ભરી ના શકતા વાડીમાં આવેલા મોભ સાથે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

રામનાથ પરા વિસ્તારમાં આવેલી અને જૂની જેલના નામે ઓળખાતી રાજાશાહી સમયની જેલને મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય ગુજરાત સરકારના ગૃહમંત્રાલય દ્વારા તાજેતરમાં જ લેવામાં આવ્યો...

પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ પાંચમીથી પંદરમી ડિસેમ્બર સુધી રાજકોટમાં માધાપર-મોરબી બાયપાસ રોડ પર આવેલા સ્વામીનારાયણ નગરમાં ઊજવાયો હતો. સંપૂર્ણ...

પ્રમુખ સ્વામી મહારાજની ૯૮મી જન્મજયંતી નિમિત્તે રાજકોટ નજીક મોરબી-માધાપર રોડ પર ૫૦૦ એકરમાં સ્વામીનારાણ નગર ઊભું કરવામાં આવ્યું છે. પાંચમી નવેમ્બરથી શરૂ...

સુરતના ભાઠેના વિસ્તારમાં દોઢ માસ અગાઉ રૂ. ૨૦૦૦ની ૧૨૭ જાલી નોટ વટાવવા જતા ભાવનગરના બે યુવાનો ઝડપાયા હતા. બંનેને જાલીનોટ સપ્લાય કરનાર ભાવનગરના સચિન પરમારને નવમીએ ક્રાઈમ બ્રાન્ચે કુંભારિયા ગામ પાસેથી ઝડપી પાડી ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. નોટબંધી...

ભાવનગરથી દસમીએ બપોરે ઉપડેલ એક મિની ખાનગી લકઝરી બસના ડ્રાઇવરે વલ્લભીપુરથી ૨ કિલોમીટર દૂર આવેલા દરેડિયાના નાળા પાસે સાઇડ કાપવા જતા સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા નાળા ઉપરથી મિની બસ નીચે ખાબકતાં બસમાં બેસેલા આડત્રીસ જેટલા મુસાફરોમાંથી પાંચના મોત...



to the free, weekly Gujarat Samachar email newsletter