રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના કૌટુંબિક સાળા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા સહિત બેને ડબલ મર્ડરના કેસમાં ૧૩મી નવેમ્બરે  આજીવન કેદની સજા હાઇ કોર્ટે...

સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો...

ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલી ૧૦૦ રૂપિયાની ઈગલ નોટ આજે પણ સાચવવામાં આવેલી છે.ઈ.સ. ૧૬૦૦થી ૧૮૫૭ સુધી ભારત ઉપર ઈસ્ટ ઈન્ડિયા...

વેલણ ગામે રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બચુભાઈ નાનજીભાઈ વાઘેલાની ૧૦ વર્ષની દીકરી હાર્મિનીને છેલ્લા ત્રણ માસથી એસએસપીઈ નામનો અસાધ્ય રોગ લાગુ પડતાં એક પછી એક અંગ નકામાં પડવા લાગ્યા છે.. મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર તેમની દીકરીને...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની...

નામ એનું મીત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત ૧૯ વર્ષ. મીત બે વર્ષ પહેલાં ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સાતમીએ રાજકોટની મુલાકાતે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે જી.એસ.ટી. અને નોટબંધી...

દ્વારકામાં જામખંભાળિયાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગડુ ગામની નજીક અરબી સમુદ્રમાં અજાડ ટાપુ આવેલો છે અને મતદાનના દિવસે એ પૈકીના ૩૯ મતદારોએ મતદાન કરતાં ૯૭.૫...

રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સભા ગજાવ્યા બાદ બીજા દિવસે ૩૦મી નવેમ્બરે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના...

બીજી ડિસેમ્બરે રાત્રે બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર લાકડાના...



to the free, weekly Gujarat Samachar email newsletter