
ભગવાન સ્વામીનારાયણના સંદેશાને અનુસરીને શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરી હતી. ગુરુદેવની પરંપરાનું વહન કરતાં માધવપ્રિયદાસજી સ્વામીની...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

ભગવાન સ્વામીનારાયણના સંદેશાને અનુસરીને શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરી હતી. ગુરુદેવની પરંપરાનું વહન કરતાં માધવપ્રિયદાસજી સ્વામીની...

‘ખુશ્બુ ગુજરાત કી’માં હેટ પહેરીને અમિતાભ બચ્ચન દેખાય ત્યારે તેમની આજુબાજુ સાવજ મદમસ્ત બનીને ચાલે છે. તેની ડણક પણ સંભળાય છે. ટીવી સ્ક્રિન પર બચ્ચન સાથે...

ગુજરાતનો દરિયાકાંઠો વિશાળ વ્હેલ શાર્કનું પિયર હોય તેમ હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને આ માછલીઓ દર વર્ષે તેનાં બચ્ચાંઓને અહીં જન્મ આપીને સાથે લઇને પાછી...
• જીવતા સળગાવેલા યુવાનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો• હજારો જૈન શ્રાવકોએ છ ગાઉની યાત્રા કરી • વડવાળા ધામનાં પ્રાગટ્ય દિને ભક્તોની હેલી• હોળીની પૂર્વ રાત્રે અકસ્માતમાં ચારનાં મૃત્યુ• અર્થશાસ્ત્રના અભ્યાસુ પ્રો. આર. સી. પોપટનું અવસાન• જૂનાગઢના પૂર્વ...

ભાવનગરના અનિડા ગામના પ્રવીણભાઇ કોળી મંગળવારે છઠ્ઠી, માર્ચે સવારે તેમના પુત્ર વિજયની જાન લઇને ગઢડાના ટાટમ ગામ જઇ રહ્યા હતા ત્યારે ભાવનગર જિલ્લાના જ ઉમરાળા...

જૂનાગઢ સિનિયર સિટીઝન્સ મંડળ દ્વારા ચોથી માર્ચે સવારે ભવનાથ રોડ પર આવેલા પંડિત દિનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્રમાં સિનિયર સિટીઝન્સ માટે ઝડપી ચાલ સ્પર્ધાનું...

સૌરાષ્ટ્રમાં આવેલું ગીર અભયારણ્ય એશિયાટિક લાયનનું નિવાસસ્થાન છે. અહીં ૬૫૦ જેટલા સિંહો વસવાટ કરી રહ્યા હોવાનું વર્ષ ૨૦૧૭માં થયેલી છેલ્લી ગણતરીમાં નોંધાયું...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...