૨૬થી ૨૮ જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં વિશ્વકક્ષાની યોગસ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની ૧૨ વર્ષની નેહા...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
૨૬થી ૨૮ જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં વિશ્વકક્ષાની યોગસ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિવિધ દેશોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની ૧૨ વર્ષની નેહા...
ગુજરાત સરકાર અને નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં સૌરાષ્ટ્રમાં મોટાપાયે કૌભાંડો ફૂટયા બાદ ગોંડલના ખાનગી ગોડાઉનમાં સંગ્રહિત બે લાખ બોરીનો જથ્થો આગને...
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ખીરધર ગામના નિલેશ ઘુસરે દૂધનું એટીએમ મશીન બનાવ્યું છે. અગિયાર ધોરણ ભણેલા ખેડૂતે એવું એટીએમ બનાવ્યું છે કે તેમાંથી પૈસા...
જખૌ નજીક આવેલી અને ભારતીય તથા પાકિસ્તાનની સરહદ નજીકની આઈ.એમ.બી.એલ. તરીકે ઓળખાતી જળસીમાના વિવાદ ચાલી જ રહ્યો છે. આ વિસ્તાર માટે ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ...
જૂના ઘાંટીલામાં નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ૧૧ મોરનાં મૃતદેહો ફસાયેલાં જોવા મળ્યા હતા. દલિતવાસનો યુવાન કુદરતી હાજતે જતા ત્યાં અગિયાર જેટલાં મોર...
૧૧મી રાષ્ટ્રીય કક્ષાની સાહસિક ગિરનાર સ્પર્ધામાં દસ રાજ્યોના ૪૨૬ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ૧૩૪ સ્પર્ધકોએ સમયમર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી. ચોથી...
ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં અંડર-૧૯ ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે અને આ જીત પાછળ મૂળ ભાવનગરના હાર્વિક દેસાઈએ સિંહફાળો આપ્યો...
‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને...
પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટમાં રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના...
અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. શિશુમંડળના એક બાળકે સૌને સાનંદઆશ્ચર્ય ચકિત કર્યાં છે. આ બાળક જામનગર બી.એ.પી.એસ. મંદિરના શિશુમંડળનો સભ્ય...