પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
પાક. મરીન સિક્યુરીટી એજન્સીએ માર્ચના છેલ્લા સપ્તાહમાં ગુજરાતની ૧૪ બોટ અને ૭૬ માછીમારોના અપહરણ કરી લીધાં છે. ભારતીય માછીમારોને કરાચી લઈ જવાયા છે. પોરબંદરના માછીમાર આગેવાન મનીષભાઈ લોઢારીએ જણાવ્યું કે, આઇએમબીએલ નજીક ૨૭મી માર્ચે ગ્રુપમાં માછીમારી...

કૈલાસ ગુરુકુળ મહુવા અને ચિત્રકૂટધામ તલગાજરડામાં મોરારિબાપુની નિશ્રામાં દર વર્ષની જેમ જ ૨૮મી માર્ચથી ૩૧મી માર્ચ સુધી ૨૧મા અસ્મિતા પર્વ અને હનુમંત સંગીત...
મોરબીના પંચાસર ગામે જમીનના ડખ્ખામાં સહદેવસિંહ તેજાભા ઝાલા નામના ગરાસીયા આધેડની ગોળી મારીને હત્યા કરવાના ગુનામાં ગામના સરપંચ અને જિલ્લા ભાજપ ઉપપ્રમુખ – નિવૃત્ત ફોજદાર સહિત છ શખસોને લજાઈ પાસેથી પોલીસે ઝડપી લીધા હતા અને રિમાન્ડ પર લીધા હતા. દરમિયાન...

પોરબંદરમાં છેલ્લા પાંચેક વર્ષથી ભારતીય નેવીની સુરક્ષા એજન્સી દ્વારા માનવરહિત વિમાન કાર્યરત કરાયું છે જેને ‘ડ્રોન યુએવી પ્લેન’ કહેવાય છે. આ વિમાને ૨૨મી...

અરુણાચલ પ્રદેશથી ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણિજીની ચિરંતન યાત્રાનો ઉત્સવ એટલે પોરબંદર તાલુકાના માધવપુર ઘેડ ગામે વર્ષોથી ઉજવાતો પરંપરાગત...
માધવપુરના મેળામાં વડા પ્રધાન મહેમાનજૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસરકેરીની આવકનો પ્રારંભજહાજમાં ગેસ ગળતરથી બેનાં મોત પંચાસરમાં આધેડની હત્યા

ભગવાન સ્વામીનારાયણના સંદેશાને અનુસરીને શાસ્ત્રીજી ધર્મજીવનદાસજી સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરી હતી. ગુરુદેવની પરંપરાનું વહન કરતાં માધવપ્રિયદાસજી સ્વામીની...

‘ખુશ્બુ ગુજરાત કી’માં હેટ પહેરીને અમિતાભ બચ્ચન દેખાય ત્યારે તેમની આજુબાજુ સાવજ મદમસ્ત બનીને ચાલે છે. તેની ડણક પણ સંભળાય છે. ટીવી સ્ક્રિન પર બચ્ચન સાથે...

ગુજરાતનો દરિયાકાંઠો વિશાળ વ્હેલ શાર્કનું પિયર હોય તેમ હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને આ માછલીઓ દર વર્ષે તેનાં બચ્ચાંઓને અહીં જન્મ આપીને સાથે લઇને પાછી...
• જીવતા સળગાવેલા યુવાનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો• હજારો જૈન શ્રાવકોએ છ ગાઉની યાત્રા કરી • વડવાળા ધામનાં પ્રાગટ્ય દિને ભક્તોની હેલી• હોળીની પૂર્વ રાત્રે અકસ્માતમાં ચારનાં મૃત્યુ• અર્થશાસ્ત્રના અભ્યાસુ પ્રો. આર. સી. પોપટનું અવસાન• જૂનાગઢના પૂર્વ...