મૂળ માંડવીના હરીશભાઈ જોષી મહારાષ્ટ્રના ગોદિયામાંથી વ્યાવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઈ અને વિદેશ વસવાટ માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા પાંસઠ વર્ષથી તેમણે દેશ વિદેશના અમૂલ્ય સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને ફર્સ્ટ ડે કવર્સનો વિશાળ સંગ્રહ કર્યો હતો....
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
મૂળ માંડવીના હરીશભાઈ જોષી મહારાષ્ટ્રના ગોદિયામાંથી વ્યાવસાયિક જીવનમાંથી નિવૃત્ત થઈ અને વિદેશ વસવાટ માટે તૈયારી કરી રહ્યા છે. છેલ્લા પાંસઠ વર્ષથી તેમણે દેશ વિદેશના અમૂલ્ય સિક્કાઓ, પોસ્ટલ સ્ટેમ્પ્સ અને ફર્સ્ટ ડે કવર્સનો વિશાળ સંગ્રહ કર્યો હતો....
તળાજા તાલુકાના શોભાવડ ગામના બારૈયા પરિવારના સભ્યો ઇકો કાર લઇને ઊંચા કોટડા દર્શન કરીને નવમી એપ્રિલે સુરત જવા નીકળ્યા હતાં. વહેલી સવારે વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામ નજીક કાર ટ્રક સાથે અથડાતાં ધીરુભાઇ રવજીભાઇ બારૈયા (ઉ. ૩૪) તેમનાં પત્ની પ્રભાબહેન...
પોરબંદરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર નજીક મોબાઈલ શોપ ધરાવતા સુનીલ દાસાણીનાં પત્ની હેતલબહેનને ઇસ્તંબુલમાં નોકરી અપાવવાના બહાને એક એજન્ટે પાંચેક મહિના પહેલાં વિદેશ મોકલ્યાં હતાં. હેતલબહેન ઈસ્તંબુલ પહોંચ્યા પછી નોકરીના બદલે એજન્ટે હાથ ઉંચા...

યાત્રાધામ દ્વારકામાં આવેલા પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરને ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં રૂ. ૧૨.૯૪ કરોડની આવક થઈ છે. ગત વર્ષની સરખામણીએ રોકડ અને ચાંદીમાં પણ વધારો...

સોમનાથ મહાદેવ મંદિરના ૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષમાં આર્થિક હિસાબો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા છે. આ વર્ષે મંદિરની આવક રૂ. ૪૦ કરોડને પાર પહોંચી ગઈ છે. સોમનાથ...

કોટડાસાંગાણી તાલુકાના શિક્ષણ ગામમાં ગંગા નામની ગાયનું તાજેતરમાં મૃત્યુ થયું તો તેના પાલક પટેલ પરિવારે પોતાના ઘરના પટાંગણમાં જ ગાયની અંતિમવિધિ કરી હતી....

પોરબંદર સહિત રાજ્યના ૧૮ બંદર ઉપર ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પોરબંદરના લકડીબંદર વિસ્તારમાં આ પ્રકારની બોટનું આગમન પણ થઈ ચૂક્યું...
મુંદરા તાલુકાના છસરાથી ભચાઉ તાલુકાના આમરડી સહિતના ભૂભાગમાં વાગડ ફોલ્ટના ભૂકંપથી લોકોમાં ભય પ્રસરી ગયો છે. ૨૯મી માર્ચે મધ્ય રાત્રે ૨.૧૩ કલાકથી એક પછી એક ભૂકંપના ૧૪ આંચકાઓએ કચ્છની ધરા ધ્રુજાવી હતી. ૩૦મી માર્ચે સવારે ૪ વાગે આવેલા ૪.૮ રિક્ટર સ્કેલના...

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે ૨૨ વર્ષ પહેલા સંપાદિત થયેલી જમીનનો કબજો લેવા માટે પહેલી એપ્રિલે ગુજરાત પાવર થર્મલ કોર્પોરેશનના અધિકારીઓ તાત્કાલિક...

ભાવનગરના ટીંબી ગામે તાજેતરમાં દલિત યુવકનું અપમાન કરીને તેની કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયારોથી મારીને હત્યા કરાઈ હતી. આ ઘટનાના પગલે દલિતોમાં રોષ જોવા મળ્યો...