વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાષા-ભવનોના અધ્યાપકો-વિદ્યાર્થીઓનો ‘માતૃભાષા’ ઉત્સવ કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના યુનિવર્સિટી સભાગૃહમાં યોજાઈ ગયો. કુલપતિ...

મોરારિબાપુની રામકથાનો ૨૪મી ફેબ્રુઆરીએ આફ્રિકાના નૈરોબીમાં પ્રારંભ થયો હતો. આ રામકથા અર્થે બાપુએ જ્યારે નૈરોબીની ધરતી પર પગ મૂક્યો તે સાથે જ યજમાન કૌશિકભાઈ...

યુ.કે.સ્થિત નવનાત વણિક એસોસિએશનના આર્થિક સહયોગથી મોરબી જિલ્લાના જબલપુર ગામે નિર્માણ પામેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ તાજેતરમાં દાતાશ્રી ઉપરાંત ભારત ખાતેના...

રાજ્યનાં ચોથા પાસપોર્ટ કેન્દ્ર તરીકે જામનગરની મુખ્ય પોસ્ટ કચેરીમાં પાસપોર્ટ સેવાનું ઉદ્દઘાટન ૨૨મી ફેબ્રુઆરીએ સાંસદ પૂનમબહેન માડમના હસ્તે કરાયું હતું. ઉદ્દઘાટનમાં...

વેરાવળથી ચોરવાડ વચ્ચે અરબી સમુદ્રમાં ૨૫મી ફેબ્રુઆરીએ ૩૦મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,...

જામનગર એરફોર્સમાં દેશની પ્રથમ ત્રણ મહિલા પાયલટમાંની એક અવની ચતુર્વેદીએ એકલા મિગ-૨૧ ફાઈટર વિમાન ઉડાડીને ભારત અને ભારતી એરફોર્સના ઇતિહાસમાં એક કિર્તીમાન...

દેવદયા ટ્રસ્ટ સંચાલિત એન. આર દોશી હોસ્પિટલ, વાંકાનેર ખાતે તા.૨૦થી ૨૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન એક ભવ્ય મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં...

મહાનગર પાલિકા અને પોલીસ વિભાગનાં સંયુકત ઉપક્રમે ૧૮મી ફેબ્રુઆરીએ રાજકોટમાં એશિયાની બીજા નંબરની અને ભારતની પ્રથમ નંબરની ૪ર કિ.મી.ની ફુલ મેરેથોન દોડ યોજાઇ...

શુક્રવારે ધ્વજારોહણ સાથે ગરવા ગિરનારની ગોદમાં શરૂ થયેલા મહાશિવરાત્રીના મેળાનું મંગળવારે મધરાતે મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે સમાપન થયું હતું. દેશભરમાંથી...

વર્ષો પૂર્વે વ્યવસાય માટે વતનથી દૂર વિદેશમાં વસવાટ કરવા છતાં પોતાના વતનને એનઆરઆઈઓ ક્યારેય ભૂલતા નથી. લંડનમાં રહેતા સૂર્યકાંતભાઈ જગજીવનદાસ શાહ અને તેમનો...



to the free, weekly Gujarat Samachar email newsletter