ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી મહત્ત્વાકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરાશે અને તેનો...

દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો ખાસ કરીને વારાદાર પુજારીઓ ભગવાનને શીત ઋતુમાં ગરમ કપડાં, મોસમને અનુરૂપ ભોગ તેમજ સગડીનું તાપણું કરે છે. હાલ...

પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...

• ચૂંટણી બંદોબસ્તમાં બીએસએફ જવાનનું મૃત્યુ• પાક. ચાંચિયાઓ દ્વારા ૬૦ માછીમારોનું અપહરણ• પોલિયોમાં પગ ગુમાવનાર કલા કારીગરીમાં માહેર

ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના કૌટુંબિક સાળા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા સહિત બેને ડબલ મર્ડરના કેસમાં ૧૩મી નવેમ્બરે  આજીવન કેદની સજા હાઇ કોર્ટે...

સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો...

ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલી ૧૦૦ રૂપિયાની ઈગલ નોટ આજે પણ સાચવવામાં આવેલી છે.ઈ.સ. ૧૬૦૦થી ૧૮૫૭ સુધી ભારત ઉપર ઈસ્ટ ઈન્ડિયા...

વેલણ ગામે રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બચુભાઈ નાનજીભાઈ વાઘેલાની ૧૦ વર્ષની દીકરી હાર્મિનીને છેલ્લા ત્રણ માસથી એસએસપીઈ નામનો અસાધ્ય રોગ લાગુ પડતાં એક પછી એક અંગ નકામાં પડવા લાગ્યા છે.. મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર તેમની દીકરીને...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની...

નામ એનું મીત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત ૧૯ વર્ષ. મીત બે વર્ષ પહેલાં ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની...



to the free, weekly Gujarat Samachar email newsletter