
સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો...

ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલી ૧૦૦ રૂપિયાની ઈગલ નોટ આજે પણ સાચવવામાં આવેલી છે.ઈ.સ. ૧૬૦૦થી ૧૮૫૭ સુધી ભારત ઉપર ઈસ્ટ ઈન્ડિયા...
વેલણ ગામે રહી મિસ્ત્રીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા બચુભાઈ નાનજીભાઈ વાઘેલાની ૧૦ વર્ષની દીકરી હાર્મિનીને છેલ્લા ત્રણ માસથી એસએસપીઈ નામનો અસાધ્ય રોગ લાગુ પડતાં એક પછી એક અંગ નકામાં પડવા લાગ્યા છે.. મજૂરી કરી ગુજરાન ચલાવતો પરિવાર તેમની દીકરીને...

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની...

નામ એનું મીત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત ૧૯ વર્ષ. મીત બે વર્ષ પહેલાં ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની...

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સાતમીએ રાજકોટની મુલાકાતે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે જી.એસ.ટી. અને નોટબંધી...

દ્વારકામાં જામખંભાળિયાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગડુ ગામની નજીક અરબી સમુદ્રમાં અજાડ ટાપુ આવેલો છે અને મતદાનના દિવસે એ પૈકીના ૩૯ મતદારોએ મતદાન કરતાં ૯૭.૫...

રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સભા ગજાવ્યા બાદ બીજા દિવસે ૩૦મી નવેમ્બરે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના...

બીજી ડિસેમ્બરે રાત્રે બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર લાકડાના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેશલેસ અર્થ વ્યવસ્થા નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે, પણ દેશના ચૂંટણી પંચ દ્વારા જ આ નીતિને વધુ સમર્થન ન હોય તેવું તાજેતરમાં સ્પષ્ટ...