
ઉપલેટા તાલુકાનાં પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની ૧૩મીએ પૂર્ણાહુતિ થાય એ પહેલાં મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટસર્કિટથી ભયાવહ...
અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...
રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

ઉપલેટા તાલુકાનાં પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની ૧૩મીએ પૂર્ણાહુતિ થાય એ પહેલાં મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટસર્કિટથી ભયાવહ...

તાલુકાના મોટા ગુંદાળા ગામના નવ પટેલ યુવાનો ઉત્તરાયણ નિમિતે કારમાં કચ્છ-ભૂજ ફરવા ગયા હતા. કચ્છના લોરિયા ગામ પાસે બસ સાથે અકસ્માત સર્જાતાં નવ યુવાનોના ઘટનાસ્થળે...

રાજકોટ-૬૮ (પૂર્વ) વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મહાપાલિકાના શાસકપક્ષના નેતા કોર્પોરેટર અરવિંદ રૈયાણીની વેપારી પર હુમલો કરવાના અને...

પાકિસ્તાન જેલમાં યાતના ભોગવી તાજેતરમાં મુક્ત થયેલા પૈકીના બીજા રાઉન્ડના ૭૩ ભારતીય માછીમારો ૧૩મી જાન્યુઆરીએ વેરાવળ અને ત્યાંથી વતન – ગામ આવી પહોંચી પરિવારજનો...

સોમનાથમાં ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઓશનેરિયમ બનાવવા રાજ્ય સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ની મુદ્દત વધારવા કેન્દ્ર...

કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલી રાજયકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધામાં ૭૮ વર્ષીય ભાનુમતિબહેન પટેલે ૧૫૦૦ મીટર તથા પાંચ કિ.મી. દોડ સ્પર્ધામાં તથા ૫ કિ.મી. ઝડપી...

લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો....

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં જૂનાગઢની બેઠક પર સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થઈ. આ સમાચારથી વડા પ્રધાન...
પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે.

સનાતન સેવા મંડળ દ્વારા સ્થાનીય લોકો માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે ૧થી ૪ જાન્યુઆરી સુધી દ્વારકાના સનાતન સેવા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ...