મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલી રાજયકક્ષાની માસ્ટર એથલેટિકસ સ્પર્ધામાં ૭૮ વર્ષીય ભાનુમતિબહેન પટેલે ૧૫૦૦ મીટર તથા પાંચ કિ.મી. દોડ સ્પર્ધામાં તથા ૫ કિ.મી. ઝડપી...

લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો....

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં જૂનાગઢની બેઠક પર સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થઈ. આ સમાચારથી વડા પ્રધાન...

પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે. 

સનાતન સેવા મંડળ દ્વારા સ્થાનીય લોકો માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે ૧થી ૪ જાન્યુઆરી સુધી દ્વારકાના સનાતન સેવા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી મહત્ત્વાકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરાશે અને તેનો...

દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો ખાસ કરીને વારાદાર પુજારીઓ ભગવાનને શીત ઋતુમાં ગરમ કપડાં, મોસમને અનુરૂપ ભોગ તેમજ સગડીનું તાપણું કરે છે. હાલ...

પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...

• ચૂંટણી બંદોબસ્તમાં બીએસએફ જવાનનું મૃત્યુ• પાક. ચાંચિયાઓ દ્વારા ૬૦ માછીમારોનું અપહરણ• પોલિયોમાં પગ ગુમાવનાર કલા કારીગરીમાં માહેર

ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના કૌટુંબિક સાળા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા સહિત બેને ડબલ મર્ડરના કેસમાં ૧૩મી નવેમ્બરે  આજીવન કેદની સજા હાઇ કોર્ટે...



to the free, weekly Gujarat Samachar email newsletter