
લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો....
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
લાઠી તાલુકાના શેખ પીપરીયા ગામના પટેલે પોતાની પાણીદાર ઘોડીનું અવસાન થતાં આ ઘોડીની શાસ્ત્રોકતવિધિથી ઉતરક્રિયા અને પાણીઢોળ રાખી અનોખો પશુપ્રેમ બતાવ્યો હતો....
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં જૂનાગઢની બેઠક પર સતત છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટતા ભાજપી મહેન્દ્ર મશરૂની હાર થઈ. આ સમાચારથી વડા પ્રધાન...
પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે.
સનાતન સેવા મંડળ દ્વારા સ્થાનીય લોકો માટે દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે ૧થી ૪ જાન્યુઆરી સુધી દ્વારકાના સનાતન સેવા મંડળમાં નિઃશુલ્ક મેડિકલ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાર મહિના અગાઉ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ કરવામાં આવેલી મહત્ત્વાકાંક્ષી રો-રો ફેરી સર્વિસને ૩ જાન્યુઆરીથી બંધ કરાશે અને તેનો...
દ્વારકાના જગતમંદિરમાં ભગવાન દ્વારકાધીશના ભક્તો ખાસ કરીને વારાદાર પુજારીઓ ભગવાનને શીત ઋતુમાં ગરમ કપડાં, મોસમને અનુરૂપ ભોગ તેમજ સગડીનું તાપણું કરે છે. હાલ...
પાકિસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૯૧ માછીમારોને બે તબક્કામાં મુક્ત કરવાનો પાકિસ્તાન સરકારે નિર્ણય કરી પ્રથમ તબક્કાના ૧૪૪ માછીમારોને મુક્ત કરતા તેઓ પહેલી...
• ચૂંટણી બંદોબસ્તમાં બીએસએફ જવાનનું મૃત્યુ• પાક. ચાંચિયાઓ દ્વારા ૬૦ માછીમારોનું અપહરણ• પોલિયોમાં પગ ગુમાવનાર કલા કારીગરીમાં માહેર
ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુભાઈ બોખીરિયાના કૌટુંબિક સાળા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરા સહિત બેને ડબલ મર્ડરના કેસમાં ૧૩મી નવેમ્બરે આજીવન કેદની સજા હાઇ કોર્ટે...
સાસણ ગીર વનમાં સિંહદર્શન કરવા માટે પરમિટ કઢાવનાર તમામ લોકોએ હવે પોતાનું ફોટો આઈડી પણ સાથે રાખવું પડશે. આ અંગેનો આદેશ સાસણના વન્ય વિભાગ દ્વારા બહાર પાડ્યો...