
‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને...

પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટમાં રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના...

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. શિશુમંડળના એક બાળકે સૌને સાનંદઆશ્ચર્ય ચકિત કર્યાં છે. આ બાળક જામનગર બી.એ.પી.એસ. મંદિરના શિશુમંડળનો સભ્ય...

જેતપુરના કાગવડ ગામે લેઉઆ પટેલના આસ્થાના પ્રતીક ખોડલધામમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તેમાં ખોડલની દિવ્ય આરતી તેમજ ધ્વજારોહનો...
સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકારે હજ્જ યાત્રિકોને અપાતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પણ જૂનાગઢ નવાબે માત્ર સબસિડી નહીં, મક્કા પહોંચતાં હાજી માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આશરે સવા સદી પહેલાં ગુજરાતના એકમાત્ર મુસ્લિમ રાજ્ય...

ઉપલેટા તાલુકાનાં પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુજી પ્રેરિત ૨૦મી રાષ્ટ્રકથા શિબિરની ૧૩મીએ પૂર્ણાહુતિ થાય એ પહેલાં મધરાત્રે મહિલા વિભાગમાં શોર્ટસર્કિટથી ભયાવહ...

તાલુકાના મોટા ગુંદાળા ગામના નવ પટેલ યુવાનો ઉત્તરાયણ નિમિતે કારમાં કચ્છ-ભૂજ ફરવા ગયા હતા. કચ્છના લોરિયા ગામ પાસે બસ સાથે અકસ્માત સર્જાતાં નવ યુવાનોના ઘટનાસ્થળે...

રાજકોટ-૬૮ (પૂર્વ) વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મહાપાલિકાના શાસકપક્ષના નેતા કોર્પોરેટર અરવિંદ રૈયાણીની વેપારી પર હુમલો કરવાના અને...

પાકિસ્તાન જેલમાં યાતના ભોગવી તાજેતરમાં મુક્ત થયેલા પૈકીના બીજા રાઉન્ડના ૭૩ ભારતીય માછીમારો ૧૩મી જાન્યુઆરીએ વેરાવળ અને ત્યાંથી વતન – ગામ આવી પહોંચી પરિવારજનો...

સોમનાથમાં ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂ. ૩૦૦ કરોડના ખર્ચે ઓશનેરિયમ બનાવવા રાજ્ય સરકારે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૮ની મુદ્દત વધારવા કેન્દ્ર...