મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની લાઇબ્રેરી સમગ્ર રાજ્યમાં રેડિયો ફ્રિકવન્સી આઇ.ડી. ધરાવતી સૌપ્રથમ એકેડેમિક લાઇબ્રેરી બની ગઈ છે. ભાવનગર યુનિ.ની...
નામ એનું મીત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત ૧૯ વર્ષ. મીત બે વર્ષ પહેલાં ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની...
ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે સાતમીએ રાજકોટની મુલાકાતે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહનસિંઘ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં તેમણે જી.એસ.ટી. અને નોટબંધી...
દ્વારકામાં જામખંભાળિયાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગડુ ગામની નજીક અરબી સમુદ્રમાં અજાડ ટાપુ આવેલો છે અને મતદાનના દિવસે એ પૈકીના ૩૯ મતદારોએ મતદાન કરતાં ૯૭.૫...
રાજકોટમાં પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સભા ગજાવ્યા બાદ બીજા દિવસે ૩૦મી નવેમ્બરે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી હતી. ખોડલધામના...
બીજી ડિસેમ્બરે રાત્રે બેનર લગાડવા અને કાઢવા બાબતે રૈયારોડ પરના બ્રહ્મસમાજ ચોકમાં કોંગ્રેસી ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ દિવ્યનીલ રાજ્યગુરુ પર લાકડાના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેશલેસ અર્થ વ્યવસ્થા નીતિને પ્રોત્સાહન આપી રહ્યા છે, પણ દેશના ચૂંટણી પંચ દ્વારા જ આ નીતિને વધુ સમર્થન ન હોય તેવું તાજેતરમાં સ્પષ્ટ...
૧૯૮૩માં સમગ્ર પોરબંદર તેમજ છાયા પંથકમાં ભયંકર પૂરની હોનારત થઈ હતી. છાયા પંથકમાં ૨૦ દિવસ સુધી પાણી ભરાયેલા હતા અને તેના કારણે વેપારી શાંતિલાલ માલવિયાને ભારે નુકસાન થયું હતું. ઓરીએન્ટલ ફાયર અને જનરલ ઈન્સ્યુરન્સ કંપનીમાં તેમણે વીમો ઉતરાવ્યો હતો....
જૂનાગઢનાં મેમણવાડામાં રહેતા મહંમદ યુનુસ ગિરાચનાં લગ્ન ૨૫ વર્ષ પહેલાં પાકિસ્તાનનાં કરાંચીમાં રહેતા ગુમરાડ મહંમદ ઇબ્રાહિમની પુત્રી મરિયમ સાથે થયાં હતાં. લગ્નનાં છેક ૨૫ વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મરિયમને ભારતીય નાગરિકતા...
દીવમાં સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મૃણાલ ઓઝાનું ડેંગ્યુના કારણે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. ૨૩ નવેમ્બરે ડોક્ટર મૃણાલ ઓઝાના લગ્ન હતા તેથી દસ દિવસ પહેલાં દીવમાં ફરજ...