ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ખીરધર ગામના નિલેશ ઘુસરે દૂધનું એટીએમ મશીન બનાવ્યું છે. અગિયાર ધોરણ ભણેલા ખેડૂતે એવું એટીએમ બનાવ્યું છે કે તેમાંથી પૈસા...

જખૌ નજીક આવેલી અને ભારતીય તથા પાકિસ્તાનની સરહદ નજીકની આઈ.એમ.બી.એલ. તરીકે ઓળખાતી જળસીમાના વિવાદ ચાલી જ રહ્યો છે. આ વિસ્તાર માટે ભારત પાકિસ્તાન વચ્ચે વિવાદ...

જૂના ઘાંટીલામાં નવા તળાવની પાળ નીચે બાવળની જાડીમાં ૧૧ મોરનાં મૃતદેહો ફસાયેલાં જોવા મળ્યા હતા. દલિતવાસનો યુવાન કુદરતી હાજતે જતા ત્યાં અગિયાર જેટલાં મોર...

૧૧મી રાષ્ટ્રીય કક્ષાની સાહસિક ગિરનાર સ્પર્ધામાં દસ રાજ્યોના ૪૨૬ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ૧૩૪ સ્પર્ધકોએ સમયમર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી. ચોથી...

ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં અંડર-૧૯ ટીમ ઇન્ડિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે અને આ જીત પાછળ મૂળ ભાવનગરના હાર્વિક દેસાઈએ સિંહફાળો આપ્યો...

‘હકની કમાણી હોય તો ખાતે ન આવે ખોટ, દેતી આવે દોટ એને ભરપૂર દૌલત ભૂદરા..’ કવિતાના રચયિતા એટલે ભૂદરજી લાલજી જોષી. ૧૮૮૪થી ૧૯૬૬ સુધી નખશીખ શબ્દ અને સાહિત્યને...

પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટમાં રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના...

અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવમાં બી.એ.પી.એસ. શિશુમંડળના એક બાળકે સૌને સાનંદઆશ્ચર્ય ચકિત કર્યાં છે. આ બાળક જામનગર બી.એ.પી.એસ. મંદિરના શિશુમંડળનો સભ્ય...

જેતપુરના કાગવડ ગામે લેઉઆ પટેલના આસ્થાના પ્રતીક ખોડલધામમાં મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વાર્ષિક પાટોત્સવ નિમિત્તેમાં ખોડલની દિવ્ય આરતી તેમજ ધ્વજારોહનો...

સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર કેન્દ્ર સરકારે હજ્જ યાત્રિકોને અપાતી સબસીડી બંધ કરવાનો નિર્ણય કર્યો છે, પણ જૂનાગઢ નવાબે માત્ર સબસિડી નહીં, મક્કા પહોંચતાં હાજી માટે ત્યાં રહેવાની વ્યવસ્થા કરી હતી. આશરે સવા સદી પહેલાં ગુજરાતના એકમાત્ર મુસ્લિમ રાજ્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter