આશરે ૩૧૯૫ વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના પૂર્વ દિશાના સમુદ્રતટેથી એક અગત્યના બંદરીય નગર લોથલનો વિનાશ થઈ જતાં વેપાર ક્ષેત્રે મહત્ત્વ ધરાવતું...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...
ત્રણ દિવસના કાર્યક્રમમાં પહેલી માર્ચે કોકટેલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ડ્રોન શો, મુકેશ અંબાણી અને અનંત અંબાણીની પરિવાર માટે ભાવુક સ્પિચ અને સૌથી મહત્ત્વનું આકર્ષણ આંતરરાષ્ટ્રીય પોપ સિંગર રિહાનાનું ધમાકેદાર પર્ફોર્મન્સ...
આશરે ૩૧૯૫ વર્ષ પહેલા શરદ પૂનમની રાત્રિએ સૌરાષ્ટ્રના પૂર્વ દિશાના સમુદ્રતટેથી એક અગત્યના બંદરીય નગર લોથલનો વિનાશ થઈ જતાં વેપાર ક્ષેત્રે મહત્ત્વ ધરાવતું...
સોમનાથ મંદિરેથી થોડે દૂર રૂ. ૧૫ કરોડના ખર્ચે રામમંદિરનું બનારસના દાતા પરિવારના આર્થિક સહયોગથી નિર્માણ કરાયું છે. આ મંદિરની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાનો...
રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પ્રોજેક્ટ આડેના તમામ અવરોધો દૂર થઈ ગયા છે. જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે એરપોર્ટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરી મળી...
બગસરાના નામાંકિત કવિ સુલતાન લોખંડવાલાનું ૮૨ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ ૧૮મી સપ્ટેમ્બરે નિધન થતાં સાહિત્ય જગતમાં ઘેરા શોકની લાગણી છે. કવિ જગતમાં શીઘ્ર કવિ તરીકે નામના પામેલા બગસરાના આ કવિનું અવસાન થતાં કવિતાનો એક યુગ અસ્ત થયો છે. કવિ સુલતાન...
• દેરાસર પર વીજળી પડવાથી ઘુમ્મટ ખંડિત• એરિસ્ટોન સિરામિકને વિદેશી પ્રમાણપત્ર• તાલાળામાં સિનિયર સિટીઝન હોલ બનશે
ધ્રાંગધ્રાના ૪૬મા રાજવી સોઢસાલજી ઝાલાનું ૧૮મી સપ્ટેમ્બરે ૭૧ વર્ષની વયે ટૂંકી માંદગી બાદ મુંબઈમાં અવસાનના સમાચાર મળતા સમગ્ર ઝાલાવાડમાં શોકનો માહોલ છવાઈ...
રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ માર્ચ ૨૦૧૭માં પ્રાપ્ત કરનાર અને મે મહિનાથી ગુજરાત સાહિત્ય અકાદમી સહિતની છ અકાદમીનું અધ્યક્ષપદ સંભાળનારા...
સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર દ્વારા ૫થી ૭ જાન્યુઆરી ૨૦૧૮ દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે. આ સમિટમાં કન્વેન્શન, એક્ઝિબિશન, બિઝનેસ...
જૂની કરન્સી બદલવાના કૌભાંડમાં ચતુર્ભુજ સ્વામી સામે આરોપકમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ સુબોધ મહેતાનું નિધનપાંચ વર્ષના પુત્રને ફાંસો દઈને પિતાનો આપઘાત૮૦ કલાક તર્યા બાદ ખલાસીનો બચાવ
જામનગરમાં પહેલી સપ્ટેમ્બરે જનસમર્થન સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મુખ્ય પ્રધાન રૂપાણીએ કોંગ્રેસને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસની દયા આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાચા કોંગ્રેસીઓ પક્ષ છોડી રહ્યા છે. ચૂંટણી પૂર્વે...