જૂનાગઢનાં મેમણવાડામાં રહેતા મહંમદ યુનુસ ગિરાચનાં લગ્ન ૨૫ વર્ષ પહેલાં પાકિસ્તાનનાં કરાંચીમાં રહેતા ગુમરાડ મહંમદ ઇબ્રાહિમની પુત્રી મરિયમ સાથે થયાં હતાં. લગ્નનાં છેક ૨૫ વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મરિયમને ભારતીય નાગરિકતા...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
જૂનાગઢનાં મેમણવાડામાં રહેતા મહંમદ યુનુસ ગિરાચનાં લગ્ન ૨૫ વર્ષ પહેલાં પાકિસ્તાનનાં કરાંચીમાં રહેતા ગુમરાડ મહંમદ ઇબ્રાહિમની પુત્રી મરિયમ સાથે થયાં હતાં. લગ્નનાં છેક ૨૫ વર્ષે ૬ ઓક્ટોબર ૨૦૧૭નાં રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મરિયમને ભારતીય નાગરિકતા...
દીવમાં સરકારી હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવતા ડોક્ટર મૃણાલ ઓઝાનું ડેંગ્યુના કારણે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે. ૨૩ નવેમ્બરે ડોક્ટર મૃણાલ ઓઝાના લગ્ન હતા તેથી દસ દિવસ પહેલાં દીવમાં ફરજ...
ભાવનગર જિલ્લાના ઉમરાળામાં જન્મેલા ફૂલચંદભાઈ શાસ્ત્રીએ આધ્યાત્મિક જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે અત્યાર સુધીમાં વિશ્વના ૧૪૨ દેશોની વિક્રમી યાત્રા કરી છે....
ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે મુખ્ય પ્રધાન અને રાજકોટ પશ્ચિમની બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા વિજય રૂપાણીના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે પ્રવચન દરમિયાન...
રાજકોટના જયેશભાઈ અને હિનાબહેન ઠક્કરનું એકમાત્ર સંતાન જીગર જન્મ સાથે સેરેબ્રલ પાલ્સી નામની શારીરિક-માનસિક દિવ્યાંગતાની ઉણપ લઈને આવ્યો હતો. પરંતુ તેણે લોખંડી...
કોંગ્રેસમાં આંતરિક મતભેદો વચ્ચે વિધાનસભાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી રાજકોટમાં પાલિકાના વિપક્ષના નેતા કોંગ્રેસી વસરામ સાગઠિયા ફોર્મ ભર્યું તેની સાથે જ કોંગ્રેસમાંથી...
વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે પરિણામોમાં ૧૩ મુખ્ય શહેરી વિસ્તારમાં ઝંઝાવાત વચ્ચેય ભાજપનો દબદબો રહ્યો હતો. કેશુભાઈ પટેલે એ વખતે ભાજપ સામે બગાવત કરી હતી...
એક સમયે બેંકમાં ફિકસ્ડ ડિપોઝીટમાં મૂકવામાં આવતા નાણાં પાંચ વર્ષે બમણાં થતા હતા હવે વ્યાજદર ઘટતા પાંચ વર્ષે બમણાં થવા મુશ્કેલ છે, પરંતુ રાજકીય આગેવાનો પાસેનું...
શહેરની મુલાકાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કાર્યકરોમાં ઉત્સાહનું સિંચન કરતા જણાવ્યું હતું કે, ૧૪૦ બેઠક આવે તો પણ એકેય ઉમેદવારે વિજય સરઘસ...
અમરેલીમાં દિલિપ સંઘાણીને ૨૯,૯૯૩ મતે હરાવનારા કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપે કોંગ્રેસના બાવકુ ઉઘાડને મેદાને ઉતાર્યા છે. સુરત- સૌરાષ્ટ્ર અને સ્થાનિક સ્તરે...