
તમે માનો યા ના માનો, પરંતુ તુર્કીના ઈસ્તબુંલ એરપોર્ટ ખાતે ટોઇલેટમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સાથે ભારતને સીધો સંબંધ હોઈ શકે છે. ગુજરાતમાં ચાલતા ગેરકાયદે...
વિશ્વભરમાં વસતા ગુજરાતી સમુદાય માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે કે, ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં જન્મેલા અને કેનેડામાં સ્થાયી થયેલા પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડો.ચંદ્રકાંત પદમશી શાહને કેનેડાના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક ‘ઓર્ડર ઓફ કેનેડા’થી...
મોટો-મોટા ખગોળ નિષ્ણાતો પણ જે કામ નથી કરી શક્યા તે કામ ફક્ત 15 વર્ષના વિદ્યાર્થીએ કરી દેખાડતાં નિષ્ણાતો સહિત બધા દંગ થઇ ગયા છે. કેલિફોર્નિયાના 15 વર્ષના વિદ્યાર્થીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી નાનામોટા 15 લાખ ખગોળીય પિંડ શોધી કાઢ્યા...

તમે માનો યા ના માનો, પરંતુ તુર્કીના ઈસ્તબુંલ એરપોર્ટ ખાતે ટોઇલેટમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સાથે ભારતને સીધો સંબંધ હોઈ શકે છે. ગુજરાતમાં ચાલતા ગેરકાયદે...

વિશ્વમાં એવા ઘણા પ્રાચીન ધર્મસ્થાનકો છે કે જેમની સાથે હજારો - લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. ચીનમાં પણ આવું જ એક પ્રાચીન ધર્મસ્થાન છે કે જ્યાં બૌદ્વ ધર્મના...

ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા ભારતીય મૂડીબજારમાંથી નાણાં પાછાં ખેંચવાનો સિલસિલો છેલ્લા છ મહિનાથી ચાલુ છે. આમાં પણ માર્ચમાં તો 11 જ દિવસમાં...

ટેસ્લાના માલિક એલન મસ્ક અને ગર્લફ્રેન્ડ ગ્રિમ્સ ફરીથી પેરેન્ટ્સ બન્યા છે. હોલિવૂડ સિંગર ગ્રિમ્સે એક ઈન્ટરવ્યૂમા આ વાતનો સ્વીકાર કરવાની સાથે સાથે જ દીકરીનું...

યૂક્રેનમાં યુદ્ધ ખતમ કરવા રશિયા અને યુક્રેનના પ્રતિનિધિઓ વચ્ચે સંઘર્ષવિરામ માટે બેઠક તો ચાલે છે, પણ કોઇ ઉકેલ આવતો નથી. જોકે બન્ને પક્ષના નેતાઓ સંઘર્ષવિરામ...

જે દર્દીમાં જિનેટિકલી મોડિફાઈડ ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું તે દર્દીનું ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ નીપજ્યું છે. મેડિકલ જગતમાં સીમાચિહ્નરૂપ...

ભારતની એક સુપરસોનિક મિસાઇલ ટેક્નિકલ ગરબડના કારણે પાકિસ્તાનમાં 125 કિલોમીટર અંદર જઇને ત્રાટકતાં બન્ને દેશના સંરક્ષણ મંત્રાલય દોડતાં થઇ ગયા હતાં. પાક. સરહદની...

ભારત સરકારે કોરોના મહામારી હળવી થતાં જ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે આકાશ ખોલવાની જાહેરાત કરી છે. જેના પગલે વિશ્વભરની એરલાઇન્સ માર્ચના અંત ભાગથી નવી ફ્લાઇટ્સ...
વિશ્વમાં દર વર્ષે વિવિધ કારણોસર 1.8 ટ્રિલિયન ડોલર (1.3 ટ્રિલિયન પાઉન્ડ) ની જંગી સબસિડી અપાય છે પરંતુ તેનાથી પર્યાવરણને જ નુકસાન થાય છે, વન્યજીવોનો નાશ થાય છે, ગરમીમાં વધારો થવા સાથે માનવજાતને લુપ્ત થવા તરફ દોરી જાય છે. વાસ્તવમાં આ સબસિડીના નાણાનો...