જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

ભારતીય યુદ્ધ વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પાકિસ્તાની અધિકારીઓ

પાકિસ્તાની સેનાએ એક વીડિયો ક્લીપ જારી કરીને ભારતીય વાયુસેનાના લાપતા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો પોતાના કબજામાં હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ,...

લોસ એન્જેલસના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૧મો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાયો હતો. ૯૧મા ઓસ્કર એવોર્ડમાં ભારતના ફાળે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એકથી વધુ સન્માન આવ્યા...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...

ભારતીય વાયુસેનાએ મંગળવારે મળસ્કે સરહદપાર બોમ્બ વરસાવી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને તેને છત્રછાયા પૂરી પાડી રહેલા પાકિસ્તાનને જડબાતોડ પાઠ ભણાવ્યોને કલાકો...

ભારતના હવાઇ આક્રમણના અહેવાલ બાદ પાકિસ્તાનમાં ખૂબ હલચલ મચી ગઈ હતી. પાકિસ્તાની નાગરિક સોશિયલ મીડિયા પર પોતાની એરફોર્સના એમ કહીને વખાણ કરી રહ્યા હતાં કે તાત્કાલિક...

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે સવારે ટ્વીટ કરીને દુનિયાને જાણકારી આપી કે ‘ભારતીય સેનાનાં લડાકુ વિમાનોએ ભારત-પાકિસ્તાન નિયંત્રણ...

સીરિયાને આખરે વીસ વર્ષ પછી ઇસ્લામિક સ્ટેટના આતંકથી મુક્તિ મળી છે. અમેરિકાના નેતૃત્વમાં સીરિયામાં આતંકવાદીઓ સામે લડતી અનેક દેશની સેનાએ બાગુજમાં આઇએસનો આખરી ગઢ ધ્વસ્ત કર્યો હતો. દરમિયાન આઇએસના આશરે ૨૫૦૦ આતંકીઓએ ૨૩મીએ શરણાગતિ સ્વીકારી લીધી હતી, જેમને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સહકાર ક્ષેત્રે યોગદાન અને વૈશ્વિક આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વર્ષ ૨૦૧૮ના પ્રતિષ્ઠિત સિઓલ શાંતિ પુરસ્કારથી સન્માનિત...

પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા પાછળ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ ઉપરાંત પાક.ની કુખ્યાત જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)નો પણ હાથ હોવાની અમેરિકાને...



to the free, weekly Gujarat Samachar email newsletter