અલ-ઉલાઃ રહસ્યમયી ખંડેરોની ભૂમિ

સાઉદી અરબમાં અલ-ઉલા તેની પૌરાણિક સભ્યતા અને અવશેષો માટે પ્રસિદ્ધ છે. આ ક્ષેત્ર પ્રાચીન ‘લદાની માર્ગ’નો મહત્ત્વપૂર્ણ પડાવ હતો, જે દક્ષિણી અરબને ભૂમધ્ય સાગર સાથે જોડતો હતો.

મૂડીઝની પાકિસ્તાનને ચેતવણીઃ ભારતને છંછેડશો તો તમે પોતે જ બરબાદ થઈ જશો

પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...

ભારતીય સશિ ચેલિયાએ ઓસ્ટ્રેલિયાના ટીવી શો ‘માસ્ટર શેફ’નો ખિતાબ જીત્યો છે. ૩૯ વર્ષીય ચેલિયા તમિલનાડુના મદુરાઈના છે. તેમના દાદા-દાદી મદુરાઈથી સિંગાપોર સ્થાયી થયા હતા. ચેલિયાનો જન્મ અને ઉછેર સિંગાપોરમાં જ થયો છે. તેમણે ૧૨ વર્ષ સુધી સિંગાપોરમાં પોલીસ...

ઈન્ડોનેશિયામાં લોંબોક ટાપુ પર રવિવારે આવેલા ૬.૯ની તીવ્રતાના ભૂકંપ બાદ સોમવાર સવાર સુધી ૧૦૦થી વધુ આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા અને ૨૦૦થી વધુ ઘવાયા હતા. ઈન્ડોનેશિયાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ સોમવારે કહ્યું કે મોટા...

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફે દાવો કર્યો છે કે તે સરકાર માટે જરૂરી બહુમતના આકંડા સુધી પહોંચી ગઈ છે. તેને સમર્થ આપનારામાં ઈમરાનની વિરોધી રહેલી પાકિસ્તાન મુત્તહિદા કોમી મૂવમેન્ટ (એમક્યૂએમ-બી)નો પણ સમાવેશ થાય છે. શનિવારે...

પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે સત્તાનશીન થઈ રહેલા ઈમરાન ખાન નિયાઝી રાજકારણમાં દાખલ થયા તે પહેલા લંડનની વીઆઈપી ક્લબોની પાર્ટીઓમાં તેમની ઉપસ્થિતિ કાયમી ગણાતી...

કેનેડિયન સિંગર ડ્રેકનના ગીત ‘કિકી ડુ યુ લવ મી’ દેશ-દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ હવે તેના પરથી ચેલેન્જ પણ બની છે. ભારતમાં મુંબઈ બાદ હવે દિલ્હી, ઉત્તર પ્રદેશ,...

અમદાવાદના ૨૫ વર્ષીય સ્ટુડન્ટ મૌલિન રાઠોડની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં તેની ગર્લફ્રેન્ડે તાજેતરમાં હત્યા કરી નાંખી હતી. ડોક્ટરોએ મૌલિનની જે પ્રાથમિક તપાસ...

કેન્યાની નકુરુ કાઉન્ટીના સોલાઈ ટાઉનમાં ગયા મે મહિનામાં તૂટી પડેલો પટેલ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હોવાનું વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ઓથોરિટી (Warma)ના...

કેન્યાની નકુરુ કાઉન્ટીના સોલાઈ ટાઉનમાં ગયા મે મહિનામાં તૂટી પડેલો પટેલ ડેમ ગેરકાયદે બાંધવામાં આવ્યો હોવાનું વોટર રિસોર્સીસ મેનેજમેન્ટ ઓથોરિટી (Warma)ના...

લોકો ભલે એમ કહેતા હોય કે દાળભાતિયા ગુજરાતી લોકો વેપાર જ કરી જાણે પરંતુ, સમાજમાં આવી પ્રચલિત ગેરમાન્યતાને ખોટી ઠરાવનારા વીરલા પણ ઓછા નથી. યુકેનો ગુજરાતી...

આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ૧,૧૦૦થી વધુ સીરિયન નિર્વાસિતોને બ્રિટન લાવવામાં આવ્યા છે, જેમાંથી એક પણ નિર્વાસિત ક્રિશ્ચિયન નથી. સીરિયામાં ISIS દ્વારા ખ્રિસ્તીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter