વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

મેઇડ ઇન ઇંડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇલની નિકાસ શરૂ, ફિલિપાઇન્સને મોકલાઇ

ભારતે મેઇડ ઇન ઇન્ડિયા ‘બ્રહ્મોસ’ મિસાઇની પહેલી ખેપ ફિલિપાઇન્સને પહોંચાડીને સંરક્ષણ ક્ષેત્રે નવું સીમાચિહન અંકિત કર્યું છે. સાઉથ ઇસ્ટ એશિયાઈ દેશ ફિલિપાઈન્સ સાથે સંરક્ષણ સાધનો અંગે થયેલા 37.5 કરોડ ડોલરના સોદાના ભાગરૂપે ક્રૂઝ મિસાઇલ્સની પહેલી ખેપ...

બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર માર્ક કાર્નીએ સાંસદો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બ્રેક્ઝિટને લીધે યુકે કરતાં ઈયુને વધારે ગુમાવવાનું થશે અને ઈયુની આર્થિક...

મુક્ત અવરજવરના ઈયુ નિયમોનો ગેરલાભ લઈ આયર્લેન્ડમાં રહેતા હોવાના બનાવટી દસ્તાવેજો દ્વારા પરિવારના સભ્યોને યુકેમાં લાવવાનું કૌભાંડ બીબીસી તપાસમાં બહાર આવ્યું...

એપ્રિલ મહિનાથી અમલી થનારી યોજના અનુસાર ટિયર-ટુ માઈગ્રન્ટસ- બિન-ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ બિઝનેસીસે પ્રતિ વર્કર ૧૦૦૦ પાઉન્ડનો ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ...

યુરોપિયન યુનિયનથી અળગા થવાના સંપૂર્ણ બ્રેક્ઝિટ પ્લાન વિશે જણાવતાં વડા પ્રધાન થેરેસા મેએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ઈયુની અંશતઃ અથવા એસોસિયેટ મેમ્બરશિપને...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ...

કેન્યાએ ડિસેમ્બરમાં જ તેની આઝાદીની ૫૩મી વર્ષગાંઠ ઉજવી હતી. બ્રિટિશ શાસનના ૬૮ વર્ષ પછી કેન્યાએ ૧૨ ડિસેમ્બર ૧૯૬૩ના દિવસે સ્વતંત્રતા મેળવી હતી અને ક્વીન એલિઝાબેથ...

નેલબાર તરીકે ઓળખાતા નેલ સલૂનો પર દરોડા પાડીને ઈમિગ્રેશન અધિકારીઓએ ગેરકાયદે કામ કરતા ભારતીયો, પાકિસ્તાનીઓ સહિત ૯૭ લોકોની ધરપકડ કરી છે. મોટા ભાગના લોકો વિયેટનામી...

પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન...

‘પ્યૂ’ના એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે હાલના દાયકામાં અનેક શૈક્ષણિક ઉપલબ્ધિઓ હાંસલ કરવા છતાં દુનિયાના મોટા ધાર્મિક સમુદાયોમાંથી હિંદુઓમાં શિક્ષણપ્રાપ્તિનું સ્તર સૌથી નીચું છે. અભ્યાસમાં સૌથી યુવા પેઢીમાં હિંદુ પુખ્તો (૨૫ વર્ષ કે તેથી વધુ...

રશિયાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા વ્લાદિવોસ્તોક શહેરના ભગવાન કૃષ્ણના ૮૫થી વધુ ભક્તોએ અનેક અવરોધો વચ્ચે સહેજ પણ હિંમત હાર્યા વગર ISKCON મંદિર બાંધ્યું છે....



to the free, weekly Gujarat Samachar email newsletter