
ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...
અમેરિકા ઈરાન સાથેના યુદ્ધનો ઉપયોગ કરીને ઈરાન અને ઇરાકમાંથી નવો દેશ કુર્દિસ્તાન બનાવવાની વેતરણમાં છે. ઇરાન સાથેના યુદ્ધમાં કુર્દો અમેરિકાને તે શરતે જ મદદ કરવા તૈયાર છે કે તેમના નવા દેશ કુર્દિસ્તાનને માન્યતા આપવામાં આવે. તેમાં ઈરાન અને ઈરાક બંનેના...
કેનેડામાં પંજાબી મૂળની પ્રસિદ્ધ યુટ્યુબર નેન્સી ગ્રેવાલની હત્યા કરી નંખાતા ભારતીય સમુદાયમાં ચિંતા સાથે આક્રોશનું મોજું ફરી વળ્યું છે. નેન્સીને કેનેડાના ભૂતપુર્વ વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો અને ખાલિસ્તાનીઓની આકરી ટીકાકાર તરીકે જોવામાં આવતી હતી.

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....

અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા...
યુકેની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO) દ્વારા બ્રિટિશ નાગરિકોને પ્રવાસ અતિ આવશ્યક હોય તે સિવાય શ્રીલંકા નહિ જવાની સલાહ આપી છે. શ્રીલંકામાં ૨૧ એપ્રિલ, ઈસ્ટર સન્ડેના દિવસે બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત...

શ્રીલંકાનું પાટનગર કોલંબો રવિવારે ફરી એક આતંકી હુમલાનો ભોગ બન્યું હતું, જેમાં ૧૨ નાગરિકો માર્યા ગયા છે જ્યારે ત્રણ આતંકીઓના પણ મોત નિપજ્યા હતા. આ હુમલાની...
ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, રાજધાનીના અતિશય પોશ ગણાતા મહાવેલા ગાર્ડન્સમાં રહેતો ઇબ્રાહિમ પરિવાર...

ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર...

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા...

ભારતમાંથી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ તેમના વકીલના માધ્યમથી મુંબઈ હાઇ કોર્ટમાં ૨૪મીએ જણાવ્યું હતું કે વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર...