- 08 Sep 2017

વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરની મજાર અને ૨૫૦૦ વર્ષ જૂના શ્વેડાગોન પેગોડાની મુલાકાત ઉપરાંત કાલીબારી મંદિરમાં પૂજા કરી મ્યાનમારનો પ્રવાસ...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરની મજાર અને ૨૫૦૦ વર્ષ જૂના શ્વેડાગોન પેગોડાની મુલાકાત ઉપરાંત કાલીબારી મંદિરમાં પૂજા કરી મ્યાનમારનો પ્રવાસ...

હરિકેને ‘હાર્વે’એ અમેરિકાને ધમરોળ્યું હતું તો વિનાશક હરિકેન ‘ઇરમા’એ કેરેબિયન ટાપુઓનમાં કાળો કેર વર્તાવ્યો છે. ચક્રવાત દરમિયાન કલાકદીઠ ૧૮૫ માઇલ (અંદાજે...

વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...

મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને...

૭૨ દિવસ લાંબા ડોકલામ સરહદી વિવાદ બાદ મંગળવારે પહેલીવાર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઇ હતી....

ચીનના શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ના ૯મા શિખર સંમેલનમાં સોમવારે જારી કરાયેલા જાહેરનામામાં પહેલી વાર પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તોયબા અને...

ભારતીય ઓસ્ટ્રેલિયન દંપતી જયંત પ્રસાદ અને પૂજા સહાયે તેમના સાત અને ચાર વર્ષના બે બાળકો સોહમ અને શુભને હિંદી ભાષા શીખવવા માટે એનિમેશન સાથેનું મોબાઈલ એપ Rbhasha...

ઉત્તર કોરિયાએ રવિવારે શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનાં પરીક્ષણની જાહેરાત કરી હતી. આ બોમ્બ અણુબોમ્બ કરતાં ૯ ગણો શક્તિશાળી હોવાનું કહેવાય છે. ઉ. કોરિયાએ દાવો...

પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે કે નહીં શોધવા માટે જગવિખ્યાત વિજ્ઞાની સ્ટીફન હોકિંગે બે વર્ષ પૂર્વે શરૂ કરેલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને પ્રથમવાર મોટી સફળતા...

ભારતમાં બાળક નહિ ધરાવતાં નિઃસંતાન લોકો માટે ભાડૂતી કુખની સેવા (સરોગસી) માટેના બિલ સંબંધિત પાર્લામેન્ટરી સમિતિએ પોતાની ભલામણમાં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં...