- 22 Mar 2017
• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.
એશિયાના સૌથી ખુશહાલ શહેરોમાં મુંબઈએ મેદાન માર્યુ છે. ટાઈમ આઉટના સિટી લાઇફ ઈન્ડેક્સ 2025માં લોકોને સવાલ કરાયો હતો કે તેમનું શહેર કેટલું મજેદાર છે? નાટલાઇફ કેવી છે? ભોજન કેટલું સ્વાદિષ્ટ છે? જીવનની ગુણવત્તા કેવી છે? અને સૌથી જરૂરી શું આ શહેર તેમને...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
• અરુણાચલ પ્રદેશના તવાંગમાં સેલામાં ૧૯મીથી શરૂ થયેલા બરફનાં તોફાનોમાં ફસાયેલા ૧૨૭ પર્યટકોનો જીવ સેનાએ બચાવ્યો છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળનાં પેરિસમાં આવેલાં કાર્યાલયમાં ૧૬મીએ લેટરબોમ્બ વિસ્ફોટ થતાં એકને ઈજા પહોંચી હતી. ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ તે ત્રાસવાદી...

મહારાણી એલિઝાબેથ દ્વિતીયે ગુરુવાર, ૧૬ માર્ચે યુરોપિયન યુનિયન બિલ (નોટિફિકેશન ઓફ વિથ્ડ્રોઅલ)ને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. ક્વીનની બહાલીના પગલે વડા પ્રધાન...

સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જને સ્કોટિશ આઝાદી માટે બીજો રેફરન્ડમ યોજવાનો સંકેત આપ્યો હતો પરંતુ, ચાર પોલ્સમાં બહુમતી સ્કોટિશ લોકો યુકે સાથે...

બ્રિટન પર બ્રેક્ઝિટની ચિંતા વર્તાઈ રહી છે અને બિઝનેસ કરવાની સરળતા અને મજબૂત નિકાસ અર્થતંત્રની રચના પર ભાર મૂકીને બ્રિટન કોમનવેલ્થ દેશો સાથેના તેના સંબંધોના...

ભાજપે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ જીત હાંસલ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણીમાં વ્યક્તિગત રીતે નેતૃત્વ કર્યું. પક્ષની ચૂંટણી રણનીતિ ઘડવામાં તથા સપા-બસપા-કોંગ્રેસ...
એચ-૧ બી વિઝા પર પ્રતિબંધ લગાવવાને કારણે સૌથી વધારે નુકસાન અમેરિકામાં વિજ્ઞાનના રિસર્ચને થયું છે. અમેરિકાના વિજ્ઞાનીઓના સમૂહે આ દાવો કર્યો છે. અમેરિકામાં રિસર્ચ મુખ્ય રૂપે વિદેશી વિજ્ઞાનીઓ કરે છે. અમેરિકન સોસાયટી ફોર સેલ બાયોલોજીના અનુસાર વિદેશથી...
સીરિયાની રાજધાની દમાસ્કસમાં ૧૧મીએ બોમ્બ ધડાકામાં ૪૬ કરતા વધારે શિયા શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. આ હુમલામાં ૧૨૦ કરતાં વધારે લોકો ઘવાયા છે. તેમાં મોટા ભાગના ઇરાકી હતા. સામાન્ય રીતે આતંકવાદીઓ દમાસ્કસ પર હૂમલા કરે છે પણ રાષ્ટ્રપતિ બશર અલ અસદના...

બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમેરે ભૂતોના ભયથી આલિશાન મહેલ છોડ્યાના સમાચાર છે. તેમણે કહ્યું કે ભટકતા આત્મા અને ભૂતને કારણે તેમને બ્રાઝિલની રાજધાનીમાં આવેલ પોતાનાં...

ઈયુ વિદ્યાર્થીઓ પાસે પ્રાઈવેટ હેલ્થ ઈન્સ્યુરન્સ નહિ હોય તો પણ તેમને દેશનિકાલ નહિ કરાય તેવી સ્પષ્ટતા હોમ ઓફિસ દ્વારા કરવામાં આવી છે. એક જર્મન પીએચ. ડી વિદ્યાર્થિનીને...