ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.

યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ...

ઓસ્ટ્રેલિયામાં માંસની એક જાહેરાતમાં ભગવાન ગણપતિને દર્શાવવા બાબતે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે. આ જાહેરાતમાં ભગવાન ગણપતિને...

સિંગાપોરમાં ૧૩મીએ અજીબ ઘટના બની. એક પણ વોટ પડ્યા વિના એક મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયનાં હલીમા યાકુબ રાષ્ટ્રપતિ બન્યાં. તેઓ સંસદના...

નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર...

પાકિસ્તાનમાં જાસુસીના આક્ષેપ હેઠળ ફાંસીની સજા પામેલા ભારતીય જવાન કુલભૂષણ જાધવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે...

વાવાઝોડું ‘ઇરમા’થી અસરગ્રસ્ત સેંટ માર્ટિન ખાતેથી ૧૭૦ જેટલા ભારતીયોને ખસેડાયા છે અને ભારત સરકાર દ્વારા વિશેષ ચાર્ટર્ડ વિમોનોમાં કેરેબિયન ટાપુ કુરાકાઓ પર...

ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને...

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે, જો લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને દબાવવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાક.ને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો જ પડશે. ચીન સહિતના બ્રિક્સના જૂથે પહેલી જ વાર પાક.માં કાર્યરત આંતરરાષ્ટ્રીય...



to the free, weekly Gujarat Samachar email newsletter