NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

યુરોપિયન યુનિયને (ઈયુ) અમેરિકાની જાયન્ટ મોબાઈલ કંપની એપલને ૧૪.૫ બિલિયન ડોલર ટેક્સ ચૂકવવાનો આદેશ કર્યો છે. ટેક્સ બચાવવા માટે એપલે આયર્લેન્ડમાં ગેરરીતિ આચરી...

ઇજિપ્તમાં ૬૬ ટકા દંપતિઓએ છુટાછેડા માટેની અરજીઓ દાખલ કરી છે. તેઓ ઘરેલુ હિંસાના શિકાર બન્યા હોવાથી પત્નીઓની સાથે રહેવા માગતા નથી. જોકે મહિલાઓને કાયદા દ્વારા...

ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી સહયોગ કરાર કરાયા છે સાઉથ ચાઈના સી અને હિન્દ મહાસાગર જેવા દરિયાઈ વિસ્તારોમાં ચીનની વધતી જતી ઘૂસણખોરીનો સામનો કરવા માટે આ કરાર...

દાયકાઓ સુધી લશ્કરી શાસન પછી મ્યાનમાર દ્વારા એક નવા કદમ પછી ભારતે પોતાના આ પડોશી દેશની સફરના દરેક કદમ પર હૃદયપૂર્વક સાથ આપવાનું વચન આપ્યું છે. બંને દેશોએ પોતાના સંબંધોને ઊંડાણપૂર્વકના અને ક્ષેત્રમાં આતંકવાદી ગતિવિધિઓનો સામનો કરવા સક્રિય રીતે...

બ્રિટનમાં વસતા અનેક બલૂચો અને સિંધવાસીઓએ માનવાધિકાર ભંગ અને ૪૬ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરિડોર વિરોધમાં ચીનના દૂતાવાસની બહાર પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ જોરદાર...

સોમવારે ટોકિયો પર શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું હતું. પ્રતિ કલાક ૧૨૬ કિ.મી.ની ગતિએ વાવાઝોડું ત્રાટકતાં નારિતા આંતરરાષ્ટ્રીય વિમાની મથકના કર્મચારીઓએ પર કંટ્રોલ ટાવર છોડી દીધો હતો. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, વિમાનીમથક એક કલાક...

કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થયા બાદ બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકામાં યુએસ પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના...

બલુચિસ્તાનની એક કાર્યકર્તા કરીમા બલોચે નરેન્દ્ર મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો છે. આ કાર્યકર્તાએ સાથે...

ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter