ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કેનેડામાં ચૂંટણીજંગઃ કાર્નીની લિબરલ પાર્ટી જોરમાં

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...

પાકિસ્તાનમાંથી ગયા સપ્તાહે પકડાયેલા કથિત ભારતીય જાસૂસ કુલભૂષણ યાદવના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં કુલભૂષણ ભારતીય...

ઇજિપ્તના એલેકઝાન્ડ્રિયાથી કેરો જઇ રહેલા ઇજિપ્ત એરના વિમાનને એક સનકીએ હાઇજેક કરી લેતાં વિશ્વભરમાં ખળભાટ મચી ગયો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં છ કલાકના...

અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીની ઉજવણી વખતે દારૂ પી રહેલા હિન્દુઓને ઝેરી અસર થતા ૨૪નાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં મહિલાઓ પણ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે...

બ્રસેલ્સઃ બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠેલી બેલ્જિયમમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓની મોટી વસતી છે. હીરા ઉદ્યોગની રાજધાની ગણાતા બેલ્જિયમના એન્ટવર્પમાં...

હજાર વાર ભગવાનની પૂજા કરવાથી કદાચ એક ‘મા’ નહીં મળે, પણ જો એક વાર ‘ગૌરી-મા’ની પૂજા કરશો તો ભગવાન જરૂર મળશે. ભારત બહાર, ભારતીયો દ્વારા, ભારતનાં દીન દુઃખીયા - અબોલ જીવોના લાભાર્થે છેલ્લા ૧૮ વર્ષથી કાર્યરત ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા સમર્પણ ગૌશાળા...

બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સના એરપોર્ટ પર ૨૨મી માર્ચે બે વિનાશક વિસ્ફોટ થયા હતા. જેને કારણે એરપોર્ટ પર ભાગદોડ મચી ગઈ હતી. બ્રસેલ્સ મીડિયાના રિપોર્ટ મુજબ આ...

સાઉદી અરબે આતંકવાદ સામે લડવા ‘નાટો’ની જેમ ઇસ્લામિક દેશોનું લશ્કરી જોડાણ રચવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સૂચિત લશ્કરી જોડાણ કોઇ ચોક્કસ દેશ વિરુદ્ધ નહીં હોય પરંતુ...

ખુશહાલ દેશોના ગ્લોબલ રેન્કિંગમાં ડેન્માર્કે ટોચનું સ્થાન મેળવ્યું છે જ્યારે ભારતની સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી. આથી ઉલ્ટું ખુશ રાષ્ટ્રોની ૧૫૬ દેશોની...

‘સાર્ક’ દેશોની ૩૭મી મંત્રી-સ્તરીય શિખરવાર્તા દરમિયાન ગુરુવારે નેપાળના પોખરામાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના વડા પ્રધાન વિદેશી બાબતોના...



to the free, weekly Gujarat Samachar email newsletter