વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...
કેન્યાની સરકારે નૈતિકતા સર્ટિફિકેટ આપનારી બિનનફાકારી સંસ્થા ‘રેઈનફોરેસ્ટ એલાયન્સ’ સાથે સંબંધો તોડી નાખવા કેન્યાની ચા ફેક્ટરીઝને જણાવ્યું છે. સરકારે કહ્યું છે કે આનાથી નાના એકમોને ગ્રાહકોને નામા મળવાના બદલે વધારાનો નાણાકીય બોજ ઉપાડવો પડે છે. યુકેમાં...
પ્રમુખ ટ્રમ્પ દ્વારા વધુ એક આક્રમક પગલું લઈને 12 દેશનાં નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે જ્યારે 7દેશનાં નાગરિકો પર આંશિક કડક નિયંત્રણો લાદયા છે. નવા નિયંત્રણો 9મી જૂનને સોમવારે બપોરે 12 કલાકથી લાગુ થઇ ગયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...
જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભયાનક પૂર બાદ ત્યાંની પ્રજાને મદદ કરવા અને હિંમત પૂરી પાડવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત પોતાનાં પદને શોભે તેવી આત્મિયતા દાખવી છે. વડા પ્રધાને આ પ્રસંગે લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, ‘મારી લોકોને પ્રાર્થના...
ન્યૂ યોર્કઃ લાંબા સમયથી જેની ઉત્સુક્તાપૂર્વક રાહ જોવાતી હતી તે યુએસ પ્રવાસના ત્રીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે આયોજિત ભવ્ય...
શિકાગોમાં ૨૦ સપ્ટેમ્બરે સાહિત્યકાર દંપતી અશરફ ડબાવાલા અને મધુમતી મહેતાના કાવ્યસંગ્રહો ‘વાણીપંત’ અને ‘નામ તારું રૂદાક્ષ પર’નું વિમોચન વિખ્યાત સર્જકો મધુ રાય અને અનિલ જોશીએ કર્યું હતું. જાણીતા સારસ્વત બળવંત જાનીએ અશરફ ડબાવાલાની સર્જકતા વિશે વિગતે...
એક સમારંભમાં દરમિયાન રિજિજુએ જણાવ્યું હતું કે અમે આ પ્રકારના બનાવો મામલે હવે ઘણા સ્પષ્ટ છીએ. અમે ભારતીય પ્રદેશમાં ચીનની કોઇ પણ પ્રકારની ઘૂસણખોરી સાંખી લઇશું નહીં. ભારતને આ પ્રકારની ઘૂસણખોરી સ્વીકાર્ય નથી. ભારત સરહદ પર શાંત વાતાવરણ ઇચ્છે છે અને...
વોશિંગ્ટન, ન્યૂ યોર્કઃ યુએસ પ્રમુખ બરાક ઓબામા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની પહેલી મુલાકાત અમેરિકા-ભારત સંબંધોમાં નવા જ સીમાચિહન અંકિત કરે તેવા અણસાર...
નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧...
તમે જાણો છો કે ૧ જાન્યુઆરી ૧૯૦૫ પહેલાં જન્મેલાં લોકો ફેસબુક પર એકાઉન્ટ ખોલાવી શકતાં નથી ? આવી જ એક સમસ્યાનો અમેરિકાની એન્ના સ્ટોએરને સામનો કરવો પડયો હતો. ૧૧૩ વર્ષના એન્નાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ થયો હતો તેથી તે ફેસબુક પર સાચી ઉંમર દર્શાવીને...
દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ,...
ઓસ્લોઃ ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ ગોળીબારથી ગાજી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૪નો નોબેલ શાંતિ પુરસ્કાર એક ભારતીય અને એક પાકિસ્તાનીને સંયુક્તપણે જાહેર થયો...