
બાંગલાદેશમાં કેટલાક હુમલાખોરોએ સવારે લટાર મારવા નીકળેલા એક હિન્દુ આશ્રમકર્મીની ૧૦મી જૂને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાંગલાદેશમાં લઘુમતી મનાતા હિન્દુઓ...
વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...
સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

બાંગલાદેશમાં કેટલાક હુમલાખોરોએ સવારે લટાર મારવા નીકળેલા એક હિન્દુ આશ્રમકર્મીની ૧૦મી જૂને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાંગલાદેશમાં લઘુમતી મનાતા હિન્દુઓ...

ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય...

ભારતે પોતાની આધુનિક ક્રૂઝ મિસાઈલ બ્રાહ્મોસનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા પાંચ વર્ષથી બ્રાહ્મોસ ખરીદવા માટે તત્પર બનેલા વિયેતનામને જ આ મિસાઈલ...

અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના...

બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને ૨૩ જૂને જનમત પણ લેવાવાનો છે, જેમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે....

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આતંકીઓએ એક હોટેલને નિશાન બનાવીને બોમ્બ ધડાકો કર્યો હતો. આ હુમલામાં બે સાંસદ સહિત ૧૫ લોકો માર્યા ગયા હતા. પહેલી જૂને રાત્રે...

વિશ્વમાં ટેક્નોલોજી સેક્ટર પ્રગતિના પંથે કેટલું હરણફાળ ભરી રહ્યું છે તેનું શ્રેષ્ઠતમ ઉદાહરણ ધનાઢયોની નગરી દુબઇમાં સાકાર થયું છે. દુબઈમાં થ્રી-ડી પ્રિન્ટર...

સ્વિત્ઝર્લેન્ડમાં વિશ્વની સૌથી મોટી અને લાંબી રેલવે ટનલ ખુલ્લી મૂકાઇ છે. આ યોજનાની ડિઝાઇન ૭૦ વર્ષ પૂર્વે તૈયાર થઇ હતી, જે પહેલી જૂને વાસ્તવમાં સાકાર થઇ...

બ્રિટનમાં ૨૩મી જૂને આપણા ઈયુમાં સભ્યપદ અંગે જનમત-રેફરન્ડમ યોજાશે. જે લોકોને ૧૯૭૫માં યુરોપિયન કોમ્યુનિટિઝમાં આપણા સભ્યપદ અંગે લેવાયેલા જનમતની યાદ હશે તેમના...

ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૨માં થયેલા બહુચર્ચિત માછીમારી હત્યાકાંડ કેસમાં ઈટાલિયન મરિન સાલ્વાતોર ગિરોનના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું...