
ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

ગ્લેમરની રાજધાની પેરિસ ૧૪મી નવેમ્બરની સાંજે આતંકી હુમલાઓથી રક્તરંજિત બની ગઈ હતી. એકે-૪૭ અને આત્મઘાતી બેલ્ટનો સહારો લઈને આઇએસના ૮ આતંકવાદીઓએ ફ્રાંસમાં ૬...
રોમાનિયાની રાજધાની બુખારેસ્ટની કલેક્ટિવ નાઇટ ક્લબમાં ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧ વાગે આતશબાજીને કારણે આગ લાગતાં વિસ્ફોટ થયો હતો. તે સમયે ક્લબમાં ૪૦૦ લોકો હાજર હતા અને તેમાંથી ૨૭ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
કેન્દ્ર સરકારે ૨૮મી ઓક્ટોબરે સુપ્રીમકોર્ટમાં એવું લેખિત નિવેદન રજૂ કર્યું હતું કે, સરકાર દેશમાં કમર્શિયલ સરોગસીનું સમર્થન કરતી નથી. વિદેશીઓ માટે કમર્શિયલ સરોગસીના હેતુએ કરવામાં આવનાર માનવભ્રૂણની આયાત પર સરકાર સંપૂર્ણપણે પ્રતિબંધ લાદવા માગે છે....

રાતા સમુદ્રના રિસોર્ટ શર્મ અલ શેખથી સેન્ટ પીટર્સબર્ગ માટે પહેલી નવેમ્બરે ૨૨૪ લોકો સાથે ઉડાન ભર્યાના થોડા સમયમાં રશિયન મુસાફર વિમાન એરબસનો એર ટ્રાફિક કન્ટ્રોલ...
કેનેડાની સંસદીય ચૂટણીના પરિણામ સ્વરૂપે એક દાયકા બાદ સત્તા પરિવર્તન થતા લિબરલ પક્ષના જસ્ટિન ટ્રુડો દેશના નવા વડા પ્રધાન બનશે. ૨૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ લિબરલ પક્ષને સંસદની ૩૩૮માંથી ૧૮૪ બેઠકો મળી છે.
પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર નવાઝ શરીફે યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે મુલાકાત કરી તેમાં કાશ્મીરમાં હિંસા અને ભારત-પાક.ની સરહદનો મુદ્દો ચર્ચાના મુખ્ય વિષય હતા. પાક. તરફથી યુએસને રજૂઆત થઈ કે, ભારત બલુચિસ્તાનમાં દરમિયાનગીરી કરે છે. જોકે પાક.ના આક્ષેપને...

હિંદુકુશ પ્રદેશમાં ૨૬મી ઓક્ટોબરે ૭.૫ની તીવ્રતાના ભૂકંપે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા દેશોને હચમચાવી નાંખ્યા હતા. ૨૮૦ લોકો માર્યા ગયા છે, જ્યારે...

અંધ-બધિર અને ૧૧૦ વર્ષના અફઘાન નિર્વાસિત અબ્દુલ કાદિર અઝિઝી તેના આઠ પરિવારજનો સાથે જર્મની પહોંચ્યા છે અને તેને બાવેરિયાના પાસાઉ ખાતેની નિર્વાસિત છાવણીમાં...
સિંગાપોરમાં દિવાળી અને અન્ય હિન્દુ તહેવારોની ઉજવણી શરૂ થઈ ગઇ છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામના વતની અને સાઉથ આફ્રિકામાં મોઝામ્બિકના સુમઇમાં સ્થાયી થયેલા વેપારી હનીફ મહંમદ બંગલાવાલાની ગોળી મારીને હત્યા કરાતાં...