ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

પાકિસ્તાનના જાણીતા કવ્વાલ અમજદ સાબરીની અજાણ્યા શખ્સોએ જાહેરમાં ગોળી મારી હત્યા કરી હતી. સાબરી કારમાં જતા હતા ત્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. બનાવમાં...

યુએસ ફેડરલ રિઝર્વનાં ચેરમેન જેનેટ યેલેનનું કહેવું છે કે જો બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી જશે તો આર્થિક સંકટ ઊભું થશે. તેમણે કહ્યું હતું કે જો...

જાપાનની સોફ્ટબેંકના પ્રેસિડેન્ટ નિકેશ અરોરાએ રાજીનામું આપ્યું છે. અરોરાએ સોફ્ટબેંકનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના પગારના કારણે વિશ્વભરના મીડિયામાં તેમનું...

અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઇટ હાઉસમાં દલાઈ લામા સાથે બેઠક યોજતાં ચીને ઓબામાની આલોચના કરી છે. ચીન ઉશ્કેરાય નહીં તે કારણસર બેઠક ઓફ ધ કેમેરા અને બંધબારણે...

મલેશિયાની એક ટોચની યુનિવર્સિટીએ ભારતના રહેનારા હિંદુઓને ડર્ટી અને અનક્લિન ગણાવ્યા છે. આ અંગેનું ટીચિંગ મોડ્યુલ ઓનલાઈન પ્રકાશિત થયા બાદ આ મામલે ખૂબ મોટો...

બાંગલાદેશમાં કેટલાક હુમલાખોરોએ સવારે લટાર મારવા નીકળેલા એક હિન્દુ આશ્રમકર્મીની ૧૦મી જૂને હત્યા કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં બાંગલાદેશમાં લઘુમતી મનાતા હિન્દુઓ...

ભારત, જાપાન અને અમેરિકાની નેવીએ ૧૦મી જૂનથી દક્ષિણ ચીન સમુદ્રમાં સંયુક્ત અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ ‘મલબાર યુદ્ધ અભ્યાસ’ તરીકે ઓળખાય છે. મજબૂત સૈન્ય...

ભારતે પોતાની આધુનિક ક્રૂઝ મિસાઈલ બ્રાહ્મોસનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું છે. છેલ્લા પાંચ વર્ષથી બ્રાહ્મોસ ખરીદવા માટે તત્પર બનેલા વિયેતનામને જ આ મિસાઈલ...

અમેરિકા, સ્વિત્ઝર્લેન્ડ બાદ હવે મેક્સિકોએ પણ ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપ (એનએસજી)માં ભારતના સભ્યપદને સમર્થન જાહેર કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના...

બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું જોઈએ કે નહિ તેની ગરમાગરમ ચર્ચાઓ ચાલી રહી છે અને ૨૩ જૂને જનમત પણ લેવાવાનો છે, જેમાં ઈમિગ્રેશન સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter