
સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર્સની બહાર પીઓકેના નેતાઓએ પાકિસ્તાન વિરુદ્ધ ધરણાં કર્યાં હતાં. પીઓકેમાંથી હાંકી કઢાયેલા નેતા શૌકત અલી કાશ્મીરીએ ખુલાસો કર્યો...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
ભારત વિશ્વમાં અને એશિયામાં એક મહાસત્તા તરીકે ઊભર્યું છે. ઓસ્ટ્રેલિયન થિંક ટેન્ક લોવી ઇન્સ્ટિટયૂટના એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં ભારતે 40 પોઇન્ટના સ્કોર સાથે પહેલીવાર ‘મેજર પાવર' કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રના હેડક્વાર્ટર્સની બહાર પીઓકેના નેતાઓએ પાકિસ્તાન વિરુદ્ધ ધરણાં કર્યાં હતાં. પીઓકેમાંથી હાંકી કઢાયેલા નેતા શૌકત અલી કાશ્મીરીએ ખુલાસો કર્યો...
સંયુક્ત રાષ્ટ્રના વિવિધ શાંતિ મિશનો માટે કાર્યરત શાંતિ સૈનિકો સામે ૬૯ દેશોમાં યૌનશોષણની ફરિયાદ તાજેતરમાં નોંધાઈ છે. ખુદ યુએને શાંતિ સૈનિકોની રાષ્ટ્રીયતાના આધારે અહેવાલ રજૂ કર્યો છે. સદભાગ્યે ભારતમાંથી શાંતિ મિશનો માટે યુએનને ફાળવાયેલા એક પણ...

આઈએસઆઈસમાં ભરતી થયેલા ૨૨,૦૦૦ આતંકવાદીઓની ઓળખ જાહેર થઈ છે. જર્મનીના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે આ તમામ આતંકીઓના પર્સનલ ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે, જેમાં ભરતીફોર્મનો...

એક તરફ ભારતમાં ઉનાળાની શરૂઆત છે ત્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ ઉનાળો બેસી ગયો છે અને ગરમી પડી રહી છે ત્યારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ૧૦મી...

કથિત હાઇડ્રોજન બોમ્બનું પરિક્ષણ કરનારા નોર્થ કોરિયાએ મહાસત્તા અમેરિકા પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. દક્ષિણ કોરિયા અને અમેરિકી સૈન્ય દ્વારા સંયુક્ત રીતે...

લંડનઃ નેપાળના ભૂકંપગ્રસ્તો માટે શિશુકુંજ લંડન દ્વારા ભંડોળ એકત્ર કરવા હોપ ફોર નેપાળ કાર્યક્રમનું આયોજન શનિવાર, ૨૭ ફેબ્રુઆરીએ કરાયું હતું. સ્ટેનમોર ખાતે...

ચીને પેસિફિક મહાસાગરની નીચે સુરંગ બનાવીને છેક અમેરિકા સુધી બુલેટ ટ્રેન ચલાવવા માટે ૧૩ હજાર કિમી લાંબી રેલવેલાઈન પાથરવાની મહત્ત્વાકાંક્ષી યોજના બનાવી છે....

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ગંભીર હોવા છતાં પરમાણુ કાર્યક્રમમાં કોઈ જ બાંધછોડ નહીં કરાય એવી જાહેરાત પાક.ના નાણા પ્રધાને કરી છે. દેવાદાર બનીને કે નાદારી નોંધાવીને...

ઉત્તર કોરિયાએ પોતાની સામે લગાવેલા નવા પ્રતિબંધોની ધરાર અવગણના કરતા ૩જી માર્ચે ટૂંકા અંતરની છ મિસાઇલોના પરીક્ષણ કર્યાં હતા. આ પરીક્ષણ સંયુક્ત રાષ્ટ્ર પરિષદે...
હિન્દુઅોના આરાધ્ય દેવ ભગવાન શંકરના પવિત્ર તિર્થધામ કૈલાસ માનસરોવરની યાત્રામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ જમીન માર્ગે જવામાં તકલીફ પડે તેમ છે અને કૈલાસ માનસરોવર યાત્રા ચીનના તિબેટ સ્થિત લ્હાસાના માર્ગે અથવા તો હેલિકોપ્ટર દ્વારા જ શક્ય છે તેમ સ્કાયલિંક...