વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

કેન્યામાં જોરદાર વિરોધના પગલે જૂનમાં રદ કરાયેલા ટેક્સીસમાંથી થોડા ટેક્સ પુનઃ લાદવા પડશે તેમ ફાઈનાન્સ મિનિસ્ટર જ્હોન એમ્બાદીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે. આના પગલે દેશમાં અસંતોષની આગ ફરી ભડકવાનું જોખમ છે. એમ્બાદીએ જણાવ્યું હતું કે શિક્ષકોના વેતન...

કેન્યાની 26 વર્ષીય જર્નાલિસ્ટ રુકિઆ બુલ્લે 2024ના BBC કોમલા ડુમોર એવોર્ડના વિજેતા જાહેર કરાયાં છે. આ એવોર્ડના નવમા વિજેતા રુકિઆ બુલ્લે કેન્યાના નેશન મીડિયા...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)માં મોટા પાયે મન્કીપોક્સ (Mpox)નો નવો સ્ટ્રેઈન ફેલાયા પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ બુધવારે Mpoxને ગ્લોબલ પબ્લિક...

 વાત તમને માન્યામાં આવે કે ના આવે, પણ ફોટોગ્રાફ્સ તો હેડિંગમાં લખ્યા પ્રમાણેની જ ઝલક રજૂ કરે છે. ચીનમાં લગભગ છેલ્લા લગભગ ત્રણ મહિનાથી આકરો હીટવેવ ચાલી...

બીએપીએસ સંસ્થાના વિદ્વાન મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીની અધ્યક્ષતામાં યુકે, યુએસએ અને ભારતના વિદ્વાનો દ્વારા ‘અક્ષર-પુરુષોત્તમ દર્શન અને આધ્યાત્મિક ઇકોલોજી’...

બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...

શેખ હસીના સરકારના તખતાપલટ બાદ હિન્દુ સમુદાય અને મંદિરોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલા મામલે ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં વચગાળાની સરકારે...

જો વ્યક્તિની જોબ પ્રાઇવેટ હોય તો તે થોડીક વધુ સારી કંપની મળતાં જ જોબ બદલી નાખે છે અને સારો પગાર તથા સારી પોઝિશન મેળવી લે છે. ખાસ કરીને આજની યુવા પેઢી તો...

મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌ પ્રથમ પ્રચાર અર્થે પધાર્યા હતા. સંતોના આગમનથી ખુશખુશાલ સ્થાનિક હરિભક્તોએ ભગવાન અને સંતોને ઘોડાગાડીમાં બેસાડી વાજતેગાતજે...

બ્રિટન હોય, ભારત હોય કે બીજા કોઇ પણ દેશમાં નજર કરશો તો દાદા-દાદીની વયના વડીલો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ ધાર્મિક કે સામાજિક કે પછી પારિવારિક પ્રવૃત્તિમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter