ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીયોને ઓસીઆઇ કાર્ડ

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...

મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.

જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સલ જન્મથી જ જોડાયેલું શરીર ધરાવતી બહેનો છે. ધડ બે પણ શરીર એક ધરાવતી વ્યક્તિને તબીબી ભાષામાં કોન્જોઇન્ડ ટ્વીન્સ તરીકે...

યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો...

હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં...

વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં...

ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે.

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા...

કેનેડા તેના હંગામી વિઝાધારક નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરીને હંગામી ઈમિગ્રેશન માટેની સંખ્યાને પણ મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ઈમિગ્રેશન પ્રધાન માર્ક...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી...

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને...

રશિયાના કદાવર નેતા અને હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં સંપન્ન થયેલી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતથી ફરી ચૂંટાઈ આવ્યા છે. પુતિન પાંચમી...



to the free, weekly Gujarat Samachar email newsletter