
નીસડન મંદિર તરીકે ઓળખાતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ગુરુવાર, ૨૨ સપ્ટેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને વારસાને શ્રદ્ધાંજલિ અર્પવા મહાનુભાવો...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

નીસડન મંદિર તરીકે ઓળખાતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ગુરુવાર, ૨૨ સપ્ટેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને વારસાને શ્રદ્ધાંજલિ અર્પવા મહાનુભાવો...

રોયલ બાયોગ્રાફર ઈન્ગ્રિડ સેવાર્ડે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું છે કે પ્રિન્સેસ ડાયેનાની અંતિમવિધિ શોભાયાત્રા દરમિયાન પોતાની હત્યા થઈ જવાનો ભય પ્રિન્સ ઓફ વેલ્સને...

બ્રિટનના જાણીતા સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ની અમદાવાદ ઓફિસમાં ૨૦ વર્ષની લંડનસ્થિત બીનનિવાસી ગુજરાતી નીતિ રાવનું સન્માન કરવામાં આવ્યું...

બ્રિટિશ એશિયનોએ વિવિધ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધિઓને બિરદાવવા માટે એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ દ્વારા દર વર્ષે એશિયન એચીવર્સ એવોર્ડનું આયોજન કરાય છે....

સરકાર બ્રેક્ઝિટ પ્રક્રિયા આગળ વધારવા પાર્લામેન્ટની મંજૂરી લીધા વિના જ શાહી વિશેષાધિકારના ઉપયોગ વિશે સત્તાવાર સમર્થનનો ઈનકાર કરી રહી છે ત્યારે પીપલ્સ ચેલેન્જ...

આ વર્ષના એશિયન એચિવર્સ એવોર્ડ્સમાં લોર્ડ નરેન્દ્ર પટેલને મેડિકલ પ્રોફેશનમાં તેમની સેવાઓ બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો તે મારા માટે ઘણી મહત્ત્વની...

હાઉસ ઓફ લોર્ડ્સમાં નવનિયુક્ત ભારતીય મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ વિશ્વના સૌથી પ્રાચીન ધર્મગ્રંથ ઋગ્વેદના પાઠના ઉપયોગથી ક્વીન એલિઝાબેથ દ્વિતીય પ્રતિ રાજ્યનિષ્ઠાના...

સપ્ટેમ્બરનું આગમન અને પાનખરના આરંભ સાથે રોજિંદી દોડધામ અને ઘરેડ શરૂ થઈ જાય છે. ફરી નોકરી-ધંધામાં પરોવાઈ જાવ, વિદ્યાર્થીઓ ફરી શાળાઓમાં જતાં થાય, યુનિવર્સિટીના...

બ્રિટનસ્થિત યુરોપીય દૂતાવાસોએ બ્રેક્ઝિટ વોટ પછી તેમના નાગરિકો વિરુદ્ધ કથિત હેટ ક્રાઈમ્સ અને શોષણમાં વધારો થયો હોવાની ઘટનાઓ જાહેર કરી છે. યુરોપિયન યુનિયન...

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા દૈનિક પૂજા અને આરતી, ગીત-સંગીત, નૃત્ય, ઢોલ-ત્રાસા અને જીવંત વિસર્જન સાથે ૨૬મો ગણેશોત્સવ ઉજવાયો હતો. ૧૦ દિવસની ભવ્ય ઉજવણીમાં...