
બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

બ્રિટન આવતા કુશળ ભારતીય વર્કર્સ માટે વિઝા નિયમો હળવા કરવા ડેપ્યુટી મેયર ઓફ લંડન ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલે વડા પ્રધાન થેરેસા મેને હાકલ કરી છે. ભારતીય બિઝનેસીસ...

કુમળી કિશોરીઓને લલચાવી જાતીય શોષણ, ગોંધી રાખવા, બળાત્કાર અને તીવ્ર માનસિક નુકસાન સહિતના ગુનાઓમાં રોધરહામ ગેંગના આઠ બ્રિટિશ-પાકિસ્તાની આરોપીઓને આઠથી ૧૯...

યુકેમાં રહેતા તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું...

£૪૦,૨૭૭ના ટેક્સ ફ્રોડમાં NHSના ૫૯ ડોક્ટર અને નર્સ સહિતના કર્મચારીનો ડેટા ચોરીને તેનો દુરુપયોગ કરનારા બોલ્ટનના ૨૯ વર્ષીય એકાઉન્ટન્ટ શર્જીલ ઈકબાલને ૨૧ મહિનાની...

ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર, ૧લી નવેમ્બરે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરદાર પટેલની...

કરચોરીની તપાસમાં અસહકાર દ્વારા અવરોધ ઉભો કરવા બદલ ઓલ્ડ બેલી કોર્ટના જજ ટોપોલ્સ્કી QCએ હેરોના ૬૬ વર્ષીય એકાઉન્ટન્ટ અનિલ શાહને ઐતિહાસિક કાર્યવાહીમાં જંગી...

ગેરકાયદે નાણા ધીરધારનો બિઝનેસ ચલાવતા હેરોના ડોક્ટર અરજણ દામજીભાઈ સવાણી જેલની સજામાંથી બચી ગયા હતા. સેન્ટ્રલ મિડલસેક્સ અને નોર્થવિક પાર્ક હોસ્પિટલ્સમાં...

ગત ૨૬ ઓક્ટોબર,૨૦૧૬ના રોજ હિંદુ ફોરમ ઓફ બ્રિટન(HFB) દ્વારા સતત ૧૫મા વર્ષે દિવાળીની ઉજવણી હાઉસ ઓફ કોમન્સમાં કરવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સનું ટેરેસ પેવિલિયન...

ભારતીય અને ગુજરાતી મૂળના લોર્ડ જિતેશ ગઢિયાએ હાઉસ ઓફ લોર્ડ્સમાં ગ્લોબલ ફ્રી ટ્રેડ વિષય પરની ચર્ચામાં ૨૭ ઓક્ટોબરે પોતાનું પ્રથમ પ્રવચન આપ્યું હતું. તેમણે...

હિન્દુ તહેવારો દિવાળી અને નવા વર્ષની ઉજવણી આતશબાજી સાથે ધામધૂમપૂર્વક કિંગ્સબરીના સ્વામીનારાયણ મંદિરમાં કરવામાં આવી હતી, જેમાં ૧૫,૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો...