મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

યુકેમાં નીસડન ટેમ્પલ તરીકે પ્રખ્યાત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવાર ૩૦ ઓક્ટોબર અને સોમવાર ૩૧ ઓક્ટોબરે દિવાળી અને હિન્દુ નૂતન વર્ષના તહેવારોની...

યુકેમાં બ્રેક્ઝિટ વોટના કારણે કોમર્શિયલ પ્રોપર્ટી માર્કેટમાં સર્જાયેલી અનિશ્ચિતતા છતાં લંડન સિટીની ક્ષિતિજે સૌથી ઊંચી ૬૨ મજલાની ગગનચૂંબી ઈમારત એટલે કે...

કન્ઝર્વેટિવ પાર્ટીએ સરસાઈમાં ભારે ઘટાડા સાથે પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની વિટની સંસદીય બેઠક જાળવી રાખી છે. ટોરી પાર્ટીના ઉમેદવાર બેરિસ્ટર રોબર્ટ કોર્ટ્સે...

છોટાઉદેપુર તાલુકાના ગાંઠિયા ગામના આદિવાસી અને તેજગઢની આદિવાસી અકાદમી સાથે સંકળાયેલા બલુભાઇ રાઠવાએ બનાવેલી ઘેરૈયાની કાષ્ઠ પ્રતિમા કેમ્બ્રિજ યુનિવર્સિટીના...

હિન્દુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા કર્મ યોગ ફાઉન્ડેશનના સહયોગથી હાઉસ ઓફ કોમન્સ ખાતે બુધવાર,૨૬ ઓક્ટોબરની સાંજે ૪ વાગે ૧૫મા દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP, કેરોલિન લુકાસ MP, નાઈજેલ ડોડ્સ...

રવિવાર, ૧૬ ઓક્ટોબરે હજારો લોકો લંડનમાં ૧૫મી દિવાળીની ભવ્ય ઉજવણી કરવા ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે એકત્ર થયાં હતાં. મેયર સાદિક ખાન અને ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ...

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૧મી જન્મજયંતીના પ્રસંગે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશન દ્વારા મંગળવાર,૧ નવેમ્બર ૨૦૧૬ના રોજ સાંજના ૫.૦૦ કલાકે ઈન્ડિયા હાઉસ ખાતે વિશેષ...

બ્રિટનના નવા વડા પ્રધાન થેરેસા મેએ સોમવાર ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ના રોજ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી માટે રિસેપ્શનનું આયોજન કરીને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળીની...

બેન્ક ઓફ બરોડા, યુકે ઓપરેશન્સ દ્વારા પાર્ક લેનની શેરેટન ગ્રાન્ડ લંડન ખાતે આયોજિત સમારંભમાં નાણાકીય સંસ્થાઓ, બેન્કો અને કસ્ટમર્સની ઉપસ્થિતિમાં ગુરુવાર,...

બ્રિટિશ પાર્લામેન્ટે ૧૦ ઓક્ટોબરની અર્લી ડે મોશન-૪૯૪ દ્વારા BAPS સ્વામીનારાયણ સંસ્થાના સન્માનીય અને લોકલાડીલા આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુ પ્રમુખસ્વામી મહારાજના...



to the free, weekly Gujarat Samachar email newsletter