આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

પાર્લામેન્ટના બંને ગૃહો અને થેમ્સ નદીના તટ નજીક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ નેતૃત્વ અને આધ્યાત્મિક ચેતના વિશે લોર્ડ્સ, સાંસદો, બિઝનેસ અગ્રણીઓ, મીડિયા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા લંડનથી આશરે ૫૦ કિ.મી.ને અંતરે હર્ટફોર્ડશાયર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સંસ્કૃતિ મહાશિબિર’ને રવિવારે સંબોધન કરતાં...

યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી...

હલ સિટી કાઉન્સિલે ૨૧ જુલાઈના ભવ્ય કાર્યક્રમમાં લોર્ડ ભીખુ પારેખને વિશિષ્ટ ‘ઓનર ઓફ ફ્રીડમ ઓફ ધ સિટી’થી સન્માનિત કર્યા હતા. હલ સિટી કાઉન્સિલે આશરે ૧૦૦ વર્ષના...

વેલ્સની સ્કૂલગર્લ અમીના અલ-જાફરીને વેસ્ટર્ન લાઈફસ્ટાઈલના વિરોધી પિતા મોહમ્મ્દ અલ-જાફરીએ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં છેલ્લા ચાર વર્ષથી ઘરમાં પાંજરામાં કેદ...

વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની નિવાસી અને પાકિસ્તાનના પંજાબના પાંડોરી ગામે મૃત્યુ પામેલી ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટી થેરાપિસ્ટ સામિયા શાહિદના બીજા પતિ સઈદ...

ખાનગી અને NHS કન્સલ્ટેશન દરમિયાન એક્ઝામિનેશન કોચ પર મહિલા દર્દીઓના સ્તન સાથે છેડછાડ કરવા સહિત અનેક દુર્વ્યવહાર કરનારા ૫૩ વર્ષીય મૂળ ભારતીય કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ...

બીગ ડાન્સ બસ ટુરના ભાગરુપે ગત ૨૪મી જુલાઈએ સેન્ટ્રલ લંડનની રિજન્ટ્સ સ્ટ્રીટમાં સેંકડો દર્શકોને સમૃદ્ધ ભારતીય કલાની ઝાંખી નિહાળવાની તક મળી હતી. ‘ઈન્સ્પીરેશનલ...

ડે લુઈશ ફાર્મસીના સ્થાપક અને સીઈઓ કિરીટભાઈ પટેલના તાજેતરમાં થયેલા નિધન બાદ તેમને શ્રદ્ધાંજલિ અર્પવા ગંભીર છતાં એક શાનદાર કાર્યક્રમ ગત શનિવારે તા.૨૪ જુલાઈ,...



to the free, weekly Gujarat Samachar email newsletter