KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ગત બુધવારની રાત્રે સેન્ટ્રલ લંડનના રસેલ સ્ક્વેર ખાતે આડેધડ ચાકુ હુમલામાં ૬૪ વર્ષીય યુએસ ટુરિસ્ટ ડાર્લેન હોર્ટનની હત્યા તેમજ અન્ય બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચની હત્યાના પ્રયાસ સંબંધે ૧૯ વર્ષના ઝકરિઆ બુલ્હાન સામે આરોપ લગાવાયા છે. તેને શનિવારે...

યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્ગ્લિઆ (UEA) દ્વારા ૨૦ જુલાઈએ બે ઝોરોસ્ટ્રિયન પારસી લોર્ડ કરન બિલિમોરિઆ CBE, DL અને બહરામ બેખરાદિનાને ઓનરરી ડોક્ટરેટ ઓફ સિવિલ લો...

યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડન દ્વારા તેના વાર્ષિક ગ્રેજ્યુએશન સમારંભમાં સન માર્ક લિમિટેડના ચેરમેન ડો. રેમી રેન્જર CBEને ઓનરરી ડોક્ટર ઓફ લેટર્સ ((Hon DLitt)...

ઈલફર્ડના ૪૨ વર્ષીય ખંધાકર થાજ ઉદ્દીનને ત્રણ મહિનામાં પોતાનું મકાન વેચીને ૨,૨૦,૦૦૦ પાઉન્ડની રકમ ચૂકવવા અથવા વધુ પાંચ વર્ષનો જેલવાસ ભોગવવા તૈયાર રહેવા કોર્ટે...

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાની લંડન શાખા અને વિશ્વના પ્રથમ ઈકો-ટેમ્પલ શ્રી સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા આર્મ્ડ ફોર્સીસનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો છે. લંડનમાં શુક્રવાર, ૧૨ ઓગસ્ટે આર્મ્ડ ફોર્સીસ હિન્દુ નેટવર્ક દ્વારા રક્ષાબંધન...

વ્હિટગીફટ સ્કૂલના યર ૭ના સ્ટુડન્ટ મિહિર જગવાનીએ સ્પેનિશ સ્પેલિંગ બીની સ્પર્ધામાં દેશના હજારો વિદ્યાર્થીઓને પાછળ રાખીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સ્પર્ધામાં...

પાર્લામેન્ટના બંને ગૃહો અને થેમ્સ નદીના તટ નજીક પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીએ નેતૃત્વ અને આધ્યાત્મિક ચેતના વિશે લોર્ડ્સ, સાંસદો, બિઝનેસ અગ્રણીઓ, મીડિયા...

યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર નવતેજ સરના, બ્રિટિશ સાંસદ અને પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ આલોક શર્મા તેમજ ભારતના પ્રતિષ્ઠિત મોર્ગેજ લેન્ડર HDFCના...

ચેરિટી સંસ્થા હિંદુ સ્વયંસેવક સંઘ દ્વારા લંડનથી આશરે ૫૦ કિ.મી.ને અંતરે હર્ટફોર્ડશાયર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘સંસ્કૃતિ મહાશિબિર’ને રવિવારે સંબોધન કરતાં...

યુકેમાં વાઈબ્રન્ટ ગુજરાત રોડશોના આયોજન માટે સરકારી પ્રતિનિધિઓ, વ્યવસાયિકો અને બિઝનેસમેનનું બનેલું ૧૪ સભ્યોનું પ્રતિનિધિમંડળ આવી રહ્યું છે. તેઓ લંડનમાં ૪થી ૬ ઓગસ્ટ ૨૦૧૬ દરમિયાન ૨૦થી ૨૫ ઉચ્ચ બિઝનેસ અને સરકારી પ્રતિનિધિઓને તેમજ બિનનિવાસી ગુજરાતી...



to the free, weekly Gujarat Samachar email newsletter