મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

બ્રિટિશ પાર્લામેન્ટમાં પાકિસ્તાની મૂળના સાંસદ લોર્ડ અહેમદને મળેલા કવરમાં સફેદ પાવડર અને ધમકીપત્ર મળતા સંસદ થોડો સમય બંધ કરી દેવાઈ હતી. કવર પર ૨૦૦૫ના લંડન હુમલાની ૧૧મી વરસીની નોંધ હતી. શંકાસ્પદ કવર મળ્યાના સમાચારથી દોડધામ મચી ગઈ હતી. સાંસદોને...

શ્રી જૈન સંઘ-ઇસ્ટ લંડન એન્ડ એસેક્સના ભગિની મંડળને ૨૫ વર્ષ પૂરાં થતાં તા.૧૮ જૂન, શનિવારે લેટન વિસ્તારના હરિબેન બચુભાઇ નાગ્રેચા મેમોરિયલ હોલમાં સમગ્ર જૈન...

બ્રેક્ઝિટના અગ્ર પ્રચારક અને લંડનના પૂર્વ મેયર બોરિસ જ્હોન્સનની વડા પ્રધાનપદે આસીન થવાની મહત્ત્વાકાંક્ષા આખરે ધૂળમાં મળી ગઈ છે. અન્ય બ્રેક્ઝિટતરફી અને...

પવિત્ર રમજાન મહિનાના સમાપન વેળાએ ઈદની ઉજવણી નિમિત્તે લંડનના મેયર સાદિક ખાને તમામ લંડનવાસીઓને શનિવાર ૯ જુલાઈએ ટ્રફાલ્ગર સ્ક્વેરમાં આયોજિત ઈદ ફેસ્ટિવલમાં...

પરિણીત મહિલા સાથે ૧૮ મહિના સુધી આશરે ૫૦ વખત સેક્સ માણવા બદલ ગુજરાતી મૂળના ડેન્ટિસ્ટ ડો. પરાગ પટેલ પર પ્રેકટિસ કરવા સંબંધે આજીવન પ્રતિબંધ લદાયો છે. પોલીસમાં...

ઈયુ રેફરન્ડમના બ્રેક્ઝિટ પરિણામના પગલે લંડનના મેયર સાદિક ખાને વાટાઘાટોની પ્રક્રિયા આરંભ થાય તે ગાળામાં સિટીના હિતો અને નોકરીઓના રક્ષણ અને વૃદ્ધિ માટે તેમના...

બકિંગહામ પેલેસના બોલરુમમાં આયોજિત વિશેષ સમારંભમાં પ્રિન્સ હેરીની ઉપસ્થિતિમાં કોમનવેલ્થના વડા ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા ૬૦ વિજેતાને પ્રતિષ્ઠિત ધ ક્વીન્સ...

લોર્ડ ડોલર પોપટે બ્રેક્ઝિટ નિર્ણય અંગે ટીપ્પણી કરતા કહ્યું છે કે,‘ ગત સપ્તાહનું રેફરન્ડમ પરિણામ ભારે નિરાશાજનક રહ્યું છે. અર્થતંત્ર વિશે રીમેઈન કેમ્પેઈનના...

પૂર્વ સાંસદ અને રિસ્પેક્ટ પાર્ટીના નેતા જ્યોર્જ ગેલોવેએ પૂર્વ તેમના પાર્લામેન્ટરી સહાયક મિસ આયશા અલી ખાન સામે કરેલા બદનક્ષીભર્યા આક્ષેપો બદલ જાહેર માફી...

શ્રધ્ધાળુઅોની વધતી જરૂરિયાતોને પૂરી કરવા વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરના કમ્પાઉન્ડમાં વધારાની કાર પાર્કિંગ સ્પેસ ઉભી કરવા, વડિલો માટે કેર હોમ અને હાલના મંદિરના વિસ્તરણ માટે બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ કરાયેલી અરજી અંગે પ્લાનીંગ કમિટીની...



to the free, weekly Gujarat Samachar email newsletter