એજવેર ખાતે આવેલા શીશુકુંજ ભવનના નવનિર્મીત હોલના શુભારંભ પ્રસંગે શનિવારની વરસાદી સાંજે અનુરાધા પાલે તેના સ્ત્રી શક્તિ બેન્ડના સથવારે પ્રેરણાદાયી શાસ્ત્રીય અને સમકાલીન સંગીત પીરસ્યુ હતું. અનુરાધાની સાથે હિન્દુસ્તાની શાસ્ત્રીય કલાકાર શરવાની વૈદ્ય, ક્રિષ્ણપ્રિય...