મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

શૈક્ષણિક ટર્મ દરમિયાન હોલિડે બાદ વધારાની રજા રાખવા બદલ ૬૦ પાઉન્ડનો દંડ ભરવાનો ઈનકાર કરતી ૩૪ વર્ષીય માતા અગાતા કોઝ્લોવ્સ્કા સામે સરે કાઉન્ટી કાઉન્સિલ મોંઘા બેરિસ્ટરને રોકીને કાનૂની લડાઈ લડી રહી છે. ગયા વર્ષે ક્રિસમસ રજાઓમાં કોઝ્લોવ્સ્કા ૯ વર્ષના...

સમગ્ર ઈંગ્લેન્ડમાં સપ્લીમેન્ટરી એજ્યુકેશન સેક્ટરમાં મહત્ત્વની અને સહાયક સંસ્થા નેશનલ રિસોર્સ સેન્ટર ફોર સપ્લીમેન્ટરી એજ્યુકેશન (NRCSE)ના પ્રતિનિધિઓ દ્વારા પાંચ જૂન ૨૦૧૬ના ઝીણવટપૂર્વકના નિરીક્ષણને પગલે BAPS ચિલ્ડ્રન ફોરમને ફરીથી ગોલ્ડ એવોર્ડ...

ભક્તિવેદાંત મેનોરના ઈતિહાસમાં શુક્રવાર ૧૦ જૂને નવું પ્રકરણ આલેખાયું હતું, જ્યારે વડા પ્રધાન ડેવિડ કેમરને હવેલીની ઈમારત માટે ખાતમૂર્હુત વિધિ કરી હતી. આ...

લેબર પાર્ટીના રોશેના અલી-ખાન સાઉથ લંડનની ટૂટિંગ સંસદીય પેટાચૂંટણીમાં ૬,૩૫૭ મતની સરસાઈથી વિજયી બન્યાં છે. જોકે, લેબર મહિલા સાંસદ જો કોક્સની કરપીણ હત્યાના...

પૂજ્ય શ્રી રામબાપાનો ૯૬મો જન્મદિન દેશભરમાંથી આવેલા ૨,૫૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં તેમની આજીવન સેવા અને ઉપાસના પ્રત્યે શ્રદ્ધા અને આદરભાવની અભિવ્યક્તિ સાથે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સાઉથ હેરોના ધર્મેચા લોહાણા સેન્ટર ખાતે તેમના ઐતિહાસિક...

વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર આરોગ્ય મંડળના નેજા હેઠળ સંચાલિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને શ્રી પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના લાભાર્થે ગયા રવિવારે સાંજે ચારૂતર હેલ્થ ફાઉન્ડેશન-યુ.કે. દ્વારા હિથરો એરપોર્ટ નજીક રેડિશન બ્લુ એડવર્ડિયન હોટેલ ખાતે ભવ્ય ચેરિટી...

એશિયન પરિવારોમાં લોકપ્રિય અને 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ યોજાયેલા છઠ્ઠા આનંદ મેળામાં મોજ મસ્તી, ગીત-સંગીત-નૃત્ય-મનોરંજન, ખાણી-પીણી સાથે બ્રિટનના મહારાણી ક્વીન એલીઝાબેથના જન્મ દિનની...

ધ સિટી ઓફ લંડન કોર્પોરેશન અને હાઈ કમિશન ઓફ ઈન્ડિયાના યજમાનપદે સિટી ઓફ લંડન એડવાઈઝરી કાઉન્સિલ ફોર ઈન્ડિયાના સભ્યો સાથે ગુરુવાર, બીજી જૂને ઓલ્ડ લાઈબ્રેરી, ગિલ્ડહોલ ખાતે પેનલચર્ચાનું આયોજન કરાયું હતું. ચર્ચાના સભ્યોમાં રાજીવ લુથરા (લુથરા એન્ડ લુથરા...

યુએસની વાબાશ કોલેજમાં હ્યુમનિટિઝમાં લાફોલેટ ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર રેમન્ડ બ્રેડી વિલિયમ્સે બીજી જૂને લંડનની કિંગ્સ કોલેજ ખાતે ‘સ્વામીનારાયણ હિન્દુઈઝમ-ટ્રેડિશન,...

ભગવાન સ્વામીનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની જન્મજયંતીની તા. ૨ જૂન ૨૦૧૬ (હિંદુ પંચાંગ મુજબ વાસ્તવિક જન્મતિથિ) અને ફરીથી ૪...



to the free, weekly Gujarat Samachar email newsletter