મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

ભારતીય લેસ્બિયન કપલ બ્રિટનમાં રહેવા માટેની કાનૂની લડાઈ હારી ગયું છે. કોર્ટે ચુકાદો આપતાં જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારના સંબંધોને કાનૂની માન્યતા નથી....

લંડનની શેરેટોન પાર્ક હોટલની ભવ્ય સાંજમાં બ્રિટિશરોએ એશિયન સર્કલમાં સૌપ્રથમ ચેરિટી એવોર્ડસની ઉજવણી કરી હતી. ચેરિટી ક્લેરિટીના સહયોગમાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડસ માટે શુક્રવાર, ૨૦ મેએ ભવ્ય ડીનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્દાત વિચારો...

આપ સૌ જાણો છો કે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી વડીલ સન્માનના સરાહનીય કાર્યક્રમો યોજાય છે. આ વર્ષે ૧૯મી માર્ચે ઈલફર્ડમાં વિશ્વ હિંદુ પરિષદ સંચાલિત મંદિર ખાતે ૭મા વડીલ સન્માન સમારોહનું શાનદાર આયોજન કરાયું હતું....

બ્રિટનવાસી એશિયન સમુદાય અને ગુજરાતી પરિવારોમાં લોકપ્રિય થયેલા છઠ્ઠા આનંદ મેળાનું શાનદાર આયોજન 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૧ અને ૧૨ જૂન ૨૦૧૬ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના...

નાઈટ્સબ્રિજના કંપની ડિરેક્ટર અને હેરો અને ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ ૪૨ વર્ષીય શીલ ખેમકાને એક મિલિયન પાઉન્ડની વેટ ટેક્સ ગેરરીતિ બદલ ક્રોયડન ક્રાઉન કોર્ટે પાંચ...

હાઉસ ઓફ લોર્ડ્સના બેરોનેસ શ્રીલા ફ્લેધર તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક તંત્રી સી.બી. પટેલના વરદ હસ્તે કવિ યોગેશ પટેલને તેમના કાવ્યોની શ્રેષ્ઠતા,...

સામન્થા કેમરને મંગળવાર ૧૭મેના દિવસે ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે સેન્ટ લ્યુક્સ હોસ્પિસના માનમાં વિશેષ સમારંભની યજમાની કરી હતી. જીવનના આરે પહોંચેલા દર્દીઓ ઘરમાં...

બ્રિટનના ‘બીવર્લી હિલ્સ’ તરીકે જાણીતા સરેના ધનાઢ્ય વિસ્તાર વેબ્રિજમાં સેન્ટ જ્યોર્જ હિલ્સ નજીકની ખાનગી પ્રોપર્ટીમાં ચાર વર્ષના બાળકની સામે જ ૩૮ વર્ષીય...

બ્રેન્ટ કાઉન્સિલના નેતા કાઉન્સિલર મુહમ્મદ બટ્ટે તેમણે પેટાચૂંટણી ટાળવા કિલ્બર્નના કાઉન્સિલર ટાયો ઓલાડાપોના મોતની જાણકારી છુપાવી હોવાનો ઈનકાર કર્યો છે....

માતા ધાવણનો ઉપયોગ સંતાનોના જીવન અને પોષણ માટે કરતી હોય છે ત્યારે ડેવોનના પ્લીમથની ૨૦ વર્ષીય માતા રોસ જોન્સે માત્ર એક વર્ષની પુત્રીની હત્યા કરવા પોતાના ધાવણમાં શક્તિશાળી પેઈનકિલરની મિલાવટ કરી હોવાનું બહાર આવતા ભારે ચકચાર જાગી છે. પ્લીમથ ક્રાઉન...



to the free, weekly Gujarat Samachar email newsletter