અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

જર્મનીની રાજધાની બર્લિનથી મડદાંઓનો શો હવે લંડન પહોંચ્યો છે. માણસ હોય કે પ્રાણી, તેની આંતરિક શરીરરચના કોઈને પણ આશ્ચર્યચકિત કરી દે તેવી હોય છે. માનવશરીરના...

લંડનના મેયર દ્વારા દર વર્ષે યોજાતો દિવાલી ઇન લંડન-૨૦૧૮ કાર્યક્રમ બીજી ઓક્ટોબરના રોજ નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ખુલ્લો મૂકાયો હતો. આ...

હેરો, લંડનમાં આવેલ કડવા પાટીદાર સેન્ટરમાં ગાંધી ફાઉન્ડેશન યુ.કે. યોજીત ગુરૂવાર તા.૪ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પૂ,બાપુના ૧૪૯માં જન્મદિનની ઉજવણીમાં માનવ મહેરામણ...

બ્રિટિશરો દ્વારા ડ્રગ્સ અને વેશ્યાગમન જેવી ‘ખરાબ આદતો’ પાછળ કરાતા ખર્ચમાં ૧૦ વર્ષમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે. ગેરકાયદે ડ્રગ્સ પાછળ કરાતો ખર્ચ ૨૦૧૧થી...

આ વર્ષે યોજાયેલી કન્ઝર્વેટિવ પાર્ટીના સંમેલનમાં હેરોના કાઉન્સિલર અમિત જોગીયાએ નર્સના કલ્યાણ માટે યોગ્ય પગલાં લેવા કન્ઝર્વેટિવ પાર્ટીને અનુરોધ કરતાં તેમણે...

ભારતીય બેંકોનું ફૂલેકું ફેરવીને લંડન આવેલા વિજય માલ્યાની માલિકીની ફોર્મુલા વન કાર રેસિંગ ટીમના અયોગ્ય વેચાણના કારણે ભારતીય બેંકોને ફરી એકવાર રૂ. ૩૮૦ કરોડનું...

ભારતની ૧૭ જેટલી બેન્કોનું રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને નાસતાફરતા વિજય માલ્યાએ લંડનમાં બેઠાં બેઠાં ભારતમાં રાજકીય વિવાદનો પલિતો ચાંપ્યો છે. વિજય...

લિન્ટ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર રીઝ પટેલે સતત ચોથા વર્ષે ન્યૂહામ કોલેજિયેટ સિક્સ્થ ફોર્મ સેન્ટર ખાતે પોતાની સાફલ્યગાથા રજૂ કરી હતી. છેલ્લાં ૨૫ વર્ષમાં...

સગીર હોવાથી તેને સિગારેટ વેચવાની ના પાડનારા ગુજરાતી મૂળના શોપકિપરની હત્યા કરનાર ૧૬ વર્ષના બ્રિટિશ તરુણને ચાર વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. કાયદાકીય કારણસર તરુણની ઓળખ ખાનગી રખાઈ છે. તેણે ગત જાન્યુઆરીમાં કોઇપણ જાતની ઉશ્કેરણી વિના જ લંડનના...

ISKCON ભક્તિવેદાંત મેનોરની ઉત્સાહી કોમ્યુનિટી દ્વારા વધુ એક રોમાંચક પ્રોજેક્ટ ‘Gita Walk’નું રવિવાર, ૧૬ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ આયોજન કરાયું છે. ગીતા વોકની શરૂઆત એજવેરમાં કૃષ્ણા અવંતિ સ્કૂલથી કરાશે અને ભક્તિવેદાંત મેનોર ખાતે સમાપન થશે. ગીતા વોકમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter